આજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી કરતા હતા તે...

પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી કરતા હતા તે શાળાને 11 લાખ રુપિયાનું અનુદાન આપ્યું ડો. પ્રતાપભાઈ પંડ્યાને આખું ગુજરાત ઓળખે છે. કરોડો...

આજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને ભેટ્યા ડોકટર મફતલાલ...

સરહદ પર લડતાં લડતાં જવાન શહીદ થાય તે રીતે રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં કરતાં મોતને ભેટ્યા ડોકટર મફતલાલ મોદી... સાતમી જૂન,...

સ્વાસ્થ્ય પૂર્વક અને આનંદી જીવન જીવવા માટે પહેલા આ રીતે જાણી લો તમારી પ્રકૃતિ...

જાણો તમારી પ્રકૃતિ માણો સ્વસ્થ જીવનશૈલી શું તમે જાણો છો એક જ પરિસ્થિતિમાં અલગ અલગ વ્યક્તિ અલગ અલગ નિર્ણય શા માટે લે છે ? એની...

આજની પોઝિટિવ સ્ટોરી: એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના લોકોની સેવા કરી? વાત...

એક ઓટો-રીક્ષાવાળાએ લોકડાઉનમાં કેવી રીતે પોતાની આજુબાજુના, લોકોની સેવા કરી ? વાત અમદાવાદના રીક્ષાવાળા સંજુભાઈ બ્રહ્મભટ્ટની... લોક-ડાઉનના 65-70 દિવસોમાં ગરીબો અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોએ...

ખડી સાકરમાંથી આ રીતે બનાવો ઠંડો ઉકાળો, અને બચો કોરોનાથી…જાણો આર્યુવેદ અનુસાર આ ઉકાળાના...

આયુષ ક્વાથ અને કોરોના, શું તમે જાણો છો ?? કોરોના બાળકો દ્વારા ઓછામાં ઓછો ફેલાય છે અને બાળકોમાં તેના લક્ષણોની તીવ્રતા પણ ઓછી જોવા...

આજની પોઝિટિવ સ્ટોરી: સોસાયટી-ફ્લેટોમાંથી દરરોજ 6000 રોટલી ઉઘરાવી ગરીબો-શ્રમિકો અને ભિક્ષુકોને જમાડે છે દિલીપભાઈ...

અમદાવાદમાં દેશ-વિદેશની જાતભાતની અનેક બેન્કો હશે, પણ એક રોટી બેન્ક એવી છે જેને આપણે અનેક અર્થમાં અનોખી બેન્ક જ કહી શકીએ. દરરોજ સોસાયટી-સોસાયટી અને...

આજની પોઝિટિવ સ્ટોરી: કર્મચારીઓનો પગાર કાપતાં પહેલાં અમદાવાદના એક યુવા ઉદ્યોગપતિએ શું કર્યું વાંચો...

સર્વોદય વિચારધારાનો વારસો ધરાવતા અમદાવાદમાં પ્રસાદ ગ્રુપ ઓફ કંપનીઝ નામની કંપનીના યુવા માલિક ધ્રુવ શાહે પોતાની કંપનીઓના ૧૧૦૦ કર્મચારીઓને માર્ચ-એપ્રિલ-૨૦૨૦નો પૂરેપૂરો પગાર ચૂકવ્યો. મે...

વાંકાનેરની આ બે મહિલા પોલીસ કર્મીઓને છે સો સો સલામ, એક ગુજરાતી તરીકે વાંચીને...

દેશમાં કોરોના વાયરસ સામે રણભૂમિમાં યોદ્ધા જેવી ભૂમિકા ભજવતા પોલીસ વિભાગના કર્મચારીઓ ઘણું ખરું સહન કરીને પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે મોરબી...

આજની પોઝિટિવ સ્ટોરી: ડેપ્યુટી મામલતદાર હાર્દિક જોશીની માનવતાઃ ખેડૂત દંપતીને દાહોદથી રાજકોટ પહોંચાડ્યું…

ડેપ્યુટી મામલતદાર હાર્દિક જોશીની માનવતાઃ ખેડૂત દંપતીને દાહોદથી રાજકોટ પહોંચાડ્યું... 15મી મે, 2020, શુક્રવારે દાહોદમાં એક એવી ઘટના બની જે સંવેદનશીલ વ્યક્તિની આંખો ભીની કરી...

આયુર્વેદની મદદથી 213માંથી 203 કોરોના પોઝિટિવ દર્દીને નેગેટિવ કર્યા, મહેન્દ્રસિંહ સરવૈયાએ આયુર્વેદની મદદથી કરી...

આયુર્વેદની મદદથી કઈ રીતે કોરોનાને દૂર રાખી શકાય કે હરાવી શકાય ? કોરોના પોઝિટિવના 213માંથી 203 કેસને માત્ર સાત દિવસમાં નેગેટિવ કરનારા વૈદ્ય મહેન્દ્રસિંહ...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time

error: Content is protected !!