CBSE Board Exam 2021ને લઈને મોટા સમાચાર, જાણી લો A TO Z માહિતી એક...
CBSE Board Exam 2021ની ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ થશે નહીં પણ 1 જૂનના રોજ નવી તારીખોને જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત સરકારે કરી છે....
હવામાનની ચેતવણી: જાણી લો ‘યાસ’ વાવાઝોડાને કારણે અમદાવાદથી ઉપડતી કઇ સ્પેશિયલ ટ્રેનો કરવામાં આવી...
ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્વિમ બંગાળની ખાડી બની રહેલા દબાણના ક્ષેત્રના ચક્રવાતી વાવાઝોડા 'યાસ' માં બદલાવવની સંભાવના છે અને તે 26 મેના...
અરે બાપ રે! જો તમે આ કંપનીની વેક્સિન લીધી હશે તો US-યુરોપ નહીં જઈ...
કોરોના વાયરસની વેક્સિન લઈ લીધેલ નાગરિકોને દુનિયાના ઘણા બધા દેશોમાં ત્યાં જવા માટે અને હવાઈ મુસાફરી કરવા સહિત કેટલીક છૂટ આપવામાં આવી રહી છે....
અહીં જડીબુટ્ટીથી કોરોનાની સારવારની દવા હજારો લોકો ઉમટ્યા, તપાસ કરવા અનેક ટીમો દોડાવી
દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર હજુ થમી રહ્યો નથી અને સાથે જ ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી રહી છે. આ સિવાય અનેક વિસ્તારોમાં કોરોનાની...
યાસ વાવાઝોડાને લઈ મોટા સમાચાર, ગમે ત્યારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે, આ રાજ્યોને કરાયા...
એક તરફ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને બીજી તરફ કુદરતી સંકટો પણ આવી રહ્યાં છે. તૌક્તે વાવાઝોડાંએ દેશનાં ઘણાં રાજ્યોમાં મહવિનાશ વેર્યો...
ભારત બાયોટેકની મહત્વની જાહેરાત: ભરૂચના અંકલેશ્વરમાં કોરોના મહામારીને નાથવા માટેનું શસ્ત્ર મનાતી કોવેક્સિનનું થશે...
છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારીના પંજામાં જકડાયેલો છે. અસંખ્ય લોકો આ મહામારીના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે અને...
ગુજરાતના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુંને લઈ આજે CM રૂપાણી કરશે નિર્ણય, ગાઈડલાઈનમાં થઈ શકે...
છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં લોકોને હેરાન પરેશાન કરી મુખ્ય છે. દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અને...
ભારતવાસીઓ માટે મોટા સમાચાર, સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, 24 કલાકના આંકડા...
હાલમાં ભારતની પરિસ્થિતિ એવી છે કે દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ,...
‘તાઉ તે’નો અસલી પ્રકોપ, માત્ર અમરેલીમાં સૌથી વધુ 45નાં મોત અને અનેક હજુય લાપતા,...
વાવાઝોડાનાં કારણે અગણિત નુકસાન થયું છે. જે જે જિલ્લામાંથી વાવાઝોડું પસાર થયું ત્યા તબાહી જોવા મળી રહી છે અને લાખો કરોડોનું નુકસાન થયું છે....
વાવાઝોડા બાદ રાજ્યમાં હવામાનને લઈને આવ્યા મોટા સમાચાર
રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે તો બીજી તરફ તાઉ તે વાવાઝોડાને કારણે મોટી ખુવારી થઈ છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે...