કોરોનાનો અસલી પ્રકોપ, મહારાષ્ટ્રમાં એવો પહેલો કેસ સામે આવ્યો કે બધા ડોક્ટર અને નિષ્ણાંતો...

કોરોનાને લઈ કોઈને કોઈ નવા સમાચાર સામે આવતા રહે છે. ક્યારેક સારા તો ક્યારેક ખરાબ. પરંતુ હાલમાં મહારાષ્ટ્રથી જે સમાચાર આવ્યા એ ખરેખર ભયાવહ...

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને કરી મોટી આગાહી, આ તારીખોમાં પવન સાથે પડશે...

રાજ્યમાં 3 જૂનથી 6 જૂન દરમિયાન વરસાદ થવાની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 3થી 6...

હવે ખમી જા બાપ, કોરોનાએ 24 દિવસમાં 4 સગાભાઈ સહિત પરિવારના 8 સભ્યનો ભોગ...

હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. જો કે બીજી લહેર ધીમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. છતાં પણ લોકોનો મોતને સિલસિલો યથાવત રહ્યો છે....

દુર્ઘટના: સિલિન્ડરમાં બ્લાસ્ટ પછી 2 મકાન ધરાશાયી થતા 4 બાળક સહિત 8નાં મોત, વિખરાઇ...

ગોંડા જિલ્લામાં મંગળવારે રાત્રે બનેલા એક ભયાનક અકસ્માતમાં રસોઈ બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. વિસ્ફોટ...

તો શું IPL 2021 બાકીની મેચ નહીં યોજાય? ઈંગ્લેન્ડના આ નિવેદનથી કરોડો ફેન્સના દિલ...

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) કોઈપણ કારણોસર તેના ઘરેલુ શેડ્યૂલમાં ફેરફાર કરશે નહીં. ઇંગ્લેન્ડ ક્રિકેટના ડિરેક્ટર એશ્લે ગિલ્સે ગુરુવારે એક નિવેદન આપીને ભારતીય...

ડાકોરના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, 7 મહિલાને મંદિરમાં લઈ જઈ કર્યાં દર્શન, મનાઈ હતી...

ડાકોર યાત્રાધામ તરીકે ખુબ જ વખણાઈ છે અને જગ પ્રસિદ્ધ છે. ત્યારે હાલમાં આ ધામ ચર્ચામાં આવ્યું છે. જેનું કારણ પણ એક વિવાદ છે....

વિશ્વમાં કોવિડ19ની રસીનો પ્રથમ ડોઝ લેનાર વિલિયમ શેક્સપીયરનું નિધન, જાણો શું હતુ મોતનું કારણ

દુનિયામાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લેનાર બીજા વ્યક્તિનું મોત યૂકેમાં થયું છે. વિલિયમ શેક્સપીયરે મંગળવારે 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. જો કે...

અમદાવાદમાં આ તારીખથી ફરી દોડશે AMTS-BRTS બસ, જાણી લો કયા નિયમોનું કરવું પડશે પાલન

અમદાવાદમાં બસ સેવા પુન કાર્યરત કરવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 10 સપ્ટેમ્બરથી અમદાવાદમાં એએમટીએસ અને બીએમટીએસ બંને સેવા પહેલાની જેમ શરૂ કરાશે....

ત્રીજી લહેરને લઈ આવ્યાં મોટા રાહતના સમાચાર, બાળકો માટે સાબિત નહીં થાય ઘાતક, કોરોનાએ...

હવે રાજ્ય અને દેશમાં કોરોના ધીમો પડી રહ્યો છે. ચારેકોર જે દ્રશ્યો આવતા હતા એ હવે ક્યાંય જોવા મળતા નથી. કાલે જ એવા સમાચાર...

વાવાઝોડું ‘યાસ’ આગામી 12 કલાકમાં ધારણ કરી શકે છે વિકરાળ સ્વરૂપ, ભારે વિનાશ સર્જશે,...

વાવાઝોડું 'યાસ' આગામી ૧૨ કલાકમાં વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર લો ડિપ્રેશનનું નિશાન છે....

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time