‘તાઉ તે’નાં કહેર વચ્ચે 8 માછીમારો મોતને હાથતાળી દઈ આવી ગયા, પોરબંદરથી દૂર 24...

કોરોનાનાં કહેર વચ્ચે તાઉતેના રૂપમાં એક બીજી મુસીબત ભારત પર ત્રાટકી છે. અનેક સ્થળોએ આ વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે અને હજુ પણ દેશમાં...

‘તાઉ-તે’ની અસર: કેવડિયા રેલવે સ્ટેશનની છતનો કેટલોક ભાગ ઉડ્યો, દેશના એકમાત્ર ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટની...

રાત્રે 9 કલાક આસપાસ ગુજરાતના દરિયાકાંઠે તાઉતે વાવાઝોડું ટકરાયું હતું. આ અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ વાવાઝોડા અંગે...

‘તાઉ-તે’ વાવાઝોડાને કારણે દેશભરમાં હાહાકાર: ગુજરાત ST વિભાગનો મોટો નિર્ણય, આ વિસ્તારોમાં બસોની ટ્રીપ...

વાવાઝોડાને લઈને લેવાયા છે અનેક મોટા નિર્ણયો વાવાઝોડાને લઈને જે મોટા નિર્ણયો લેવાયા છે તેમાં આજે બપોરે ખાસ મોટો નિર્ણય ગુજરાતના એસટી વિભાગે લીધો છે....

ગુજરાત પર ‘તાઉ તે’નો મહાખતરો, લાખો લોકોનું સ્થળાંતર, દરિયાકાંઠે અતિ ભયજનક 8 નંબરનું સિગ્નલ...

હાલમાં ગુજરાત પર એક કરતાં વધારે સંકટ તોળાઈ રહ્યાં છે. જાણે ઘાત બેસી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એક તરફ બે બે...

વાવાઝોડા ખતરાની વચ્ચે સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે ધરા ધ્રૂજી, આવ્યો 3.8મી તીવ્રતાનો ભૂકંપ

ગુજરાત પર હાલ કુદરત રૂઠી હોય તેમ એક પછી એક આફત આવી રહી છે. કોરોના મહામારી સામે ઝઝુમી રહેલા ગુજરાતમાં એકાએક મ્યુકરમાઈકોસિસ નામના રોગો...

AIIMSના ડિરેક્ટરની ચેતવણી: જો આ વસ્તુનો વધારે ઉપયોગ કરશો તો થશે મોટું નુકસાન, અને...

કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં સ્ટીરોઇડનો ઉપયોગ ઝડપથી વધી ગયો છે. હવે તેના નકારાત્મક કેસો પણ બહાર આવી રહ્યા છે. અત્યાર સુધી, દેશભરમાં 500 થી...

‘તૌકતે વાવાઝોડા’ને લઈ સૌથી મોટા સમાચાર, જલદી જાણી લો ગુજરાતથી કેટલું છે દૂર, તંત્ર...

ભીષણ ચક્રવાતી વાવાઝોડુ તૌકતે વધુ શક્તિશાળી બની રહ્યુ છે. વાવાઝોડુ પૂર્વી મધ્ય અરબ સાગરથી 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે અને...

કોંગ્રેસને મોટી ખોટ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાહુલ ગાંધીના નજીકના નેતા રાજીવ સાતવનું નિધન...

રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ પ્રસરી જાય એક એવા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ફાની દુનિયાને અલવિદા...

‘તૌકતે’ વાવાઝોડાની શું છે હાલની સ્થિતિ, જાણો તમામ માહિતી એક ક્લિકે

ચક્રવાતી વાવાઝોડા તૌકતે ધીમે ધીમે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જેનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વધુ અસર થશે. નોંધનિય છે કે, ચક્રવાતી વાવાઝોડા...

કમકમાટી ઉપડી જાય એવી સ્થિતિ, માણસાઈ મરી પરવારી, ગંગા ઘાટ પર મનફાવે એમ ક્યાંક...

હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે અને લોકોના ટપોટપ મોત થઈ રહ્યાં છે. ત્યારે હવે લોકોએ આ કપરાં કાળંમાં માનવતા પણ મૂકી દીધી હોય...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time