રાજકોટમાં મ્યુકરમાઈકોસિસનો ખતરો ખુબ વધ્યો, હજુ વધારે 500 કેસ આવે તેવી શક્યતા, સિવિલની બે...
હાલમાં ગુજરાતમાં જાણે કુદરત રૂઠી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હજુ કોરોના સામે લડાઈ બાકી છે ત્યાં તો બીજો રોગ આવીને ઉભો...
કમર અને પેટની ચરબી વધારે હોય તો ખાસ વાંચી લો ‘આ’, અને જાણી લો...
ફિટનેસના પ્રતિક સમાન માનવામાં આવતી પાતળી કમર હવે કોરોના વાયરસની સારવાર દરમિયાન પણ કારગત રીતે ઉપયોગી નીવડી શકે છે. આવી જ રીતે જો કમર...
ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં મોડી રાત્રે આગ ભભૂકતા 65 કોરોના દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા,...
એક કોવિડ દર્દીના સગા માનસંગ જાદવ કહી રહ્યા છે કે અમે રાત્રે સુતા હતા ત્યારે એકાએક ધુમાડાના ગોટા થી ગૂંગળામણ થવા લાગી મેં મારા...
આ ગામની જેલ તોડીને કોરોના પીડિત કેદીઓ ભાગી છૂટતા હાહાકાર, આ મામલે પોલીસ પણ...
હરિયાણા રાજ્યમાં આવેલ રેવાડી ગામમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધતા જતા કેસને ધ્યાનમાં રાખતા શનિવારના રોજ રાતના સમયે ફિદેડી ગામમાં આ જેલ બનાવવામાં આવી...
કોરોના વાયરસ અંગે સૌથી મોટો ઘટસ્ફોટ: 2015માં ચીને જ બનાવી નાંખ્યો હતો ત્રીજા વિશ્વયુદ્ધ...
છેલ્લાં લાંબા સમયથી કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. આ કોરોના વાયરસ ક્યાંથી આવ્યો અને વિશ્વમાં કેવી રીતે ફેલાઈ ગયો તે અંગે અલગ અલગ...
આખરે વિજય નેહરાની મહેનત રંગ લાવી, ગુજરાતના જે જિલ્લાની જવાબદારી IAS વિજય નેહરાને સોંપાઈ...
કોરોના મહામારી સામે લડવા હાલમાં સમગ્ર વિશ્વમાં વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યા છે. જો ગુજરાતની વાત કરીએ તો ઘણા સેન્ટરો પર રસીકરણ ચાલી રહ્યું છે....
મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું…’સોમનાથ રામકથા કોરોના મહામારીથી મુક્તિ માટેની રામકથા’
સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરની સામે લડી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે એવામાં સોમનાથ ખાતે શરૂ થયેલી...
આવું કેમ? ભારતીય ક્રિકેટર્સને આ રસી લેવાની આપવામાં આવી સલાહ..કારણકે..
ઈન્ડીયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝન સમાપ્ત થાય તે પહેલા જ લીગને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. ત્યાં જ આવામાં ક્રિકેટર્સને કોરોના વાયરસની કઈ વેક્સિન...
ગુજરાતમાં પડતાં પર પાટું, કોરોના ગયો નથી ત્યાં મ્યુકરમાઇકોસિસના 125 દર્દી નોંધાયા, રાજકોટમાં સૌથી...
ગુજરાત માથે હાલમાં કોઈની ઘાત ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 12 સાંધે ત્યાં 13 તૂટે એવી હાલત જોવા મળી રહી...
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થ ધામ તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુ 101 વર્ષની ઉંમરે થયા બ્રહ્મલીન, મોરારીબાપુએ શોક...
તુલસીશ્યામનું ધાર્મિક માહાત્મ્ય: આ જગ્યાનું પૌરાણિક માહાત્મ્ય રહેલું છે. સ્વર્ગના દેવો અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે આ જગ્યા. અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી...