મામાની ટ્રકમાં રમતા હતા ભુલકાઓ, અને શોર્ટ સર્કિટથી લાગી આગ…ચારેયનાં કરુણ મોતથી હાહાકાર

દેશમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી રહે છે ને આવી ઘટનામાં કઈ કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવી જ એક ઘટના બની છે...

કોરોના વેક્સિન લેવા માટે આ નંબર ખાસ જરૂરી, જાણી લો નહિં તો રસી લીધા...

કોરોનાને રસી લેવા માટેના નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. ચાર-અંકના ઓટીપીની નવી સુવિધા કોવિન પોર્ટલ પર 8 મેથી ઉમેરવામાં આવી છે. આ કોડ...

રેમડેસિવીર ઇન્જેક્શન લાવી રહેલું સરકારી વિમાન રન વે પર લપસ્યુ, 2 પાયલટ સહિત 3...

રેમેડિસિવિર ઈંજેક્શન લઇ જતુ મધ્યપ્રદેશ સરકારનું એક વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર ગુરુવારે તકનીકી ખામીને કારણે રનવે પરથી સરકી જતા દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં...

હાઇકોર્ટની ટકોર બાદ AMCએ લીધો આ મોટો નિર્ણય, અમદાવાદીઓ ખાસ જાણજો નહિંતર….

રાજ્યભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અમદાવાદમાં કોરોના...

કોવિડના 100માંથી 80 દર્દી આ દવાથી થઇ જાય છે સાજા, જાણી લો ડો.તેજસ પટેલની...

બીજા વેવની મોટા ભાગની અસરો ટૂંક સમયમાં પૂરી થઈ જવાનો અભિપ્રાય ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે અને છેલ્લા 14 દિવસમાં મોતનો આંક 185...

ઉત્તરાખંડમાં વાદળ ફાટતા તબાહી મચી ગઈ, અનેક ઘર દબાઈ ગયા, લોકો જીવ બચાવવા ઉંચાઈવાળા...

હાલમાં એક તરફ આખા દેશ પર કોરોનાએ કકળાટ મચાવી દીધો છે. તો બીજી તરફ ભગવાન વધારે બદલો લેવા માગતા હોય એ રીતે વિકરાળ સ્વરૂપ...

આજે આખા ભારતમાં લાગી શકે 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, કોવિડ ટાસ્ક ફોર્સે કેન્દ્ર સરકારને...

હાલમાં કોરોના કોરોના કોરોના જ થઈ રહ્યું છે. ચારેકોર લોકો ટપોટપ મરી રહ્યાં છે. દેશમાં રોજના 3 લાખ ઉપરના લોકોને કોરોના પોતાનો શિકાર બનાવી...

સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોના મહામારીમાં ખાસ જાણી લો જલદી…

સુરત શહેરમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન ઓક્સિજનની માંગ ઘટી ગઈ છે. ત્યાં જ બીજી બાજુ સુરત શહેરમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં OPD ફરીથી...

ગુજરાતમાં કોરોનાના કેસ તો ઘટ્યા પરંતુ આ વાતે સરકારની વધારી મુશ્કેલી, જાણો અને હજુ...

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી 14 હજારની ઉપર કેસ આવી રહ્યા હતા. જો કે છેલ્લા 24 કલાકમાં થોડા રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24...

માનવહકોના રક્ષણક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનારા ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન, પદ્મ વિભૂષણથી...

દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. તેવામાં હવે ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયું છે. વરિષ્ઠ વકીલ, પૂર્વ અટોર્ની...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time