ચીનમાં આવ્યો ભૂંકપ, લોકોમાં વધુ ફેલાયો ડર અને કરી દોડાદોડી
ચીનમાં ભૂકંપ
તિબેટમાં શુક્રવાર સવારે ભૂકંપનો તેજ આંચકાનો અનુભવ કરાયો છે જેના કારણે લોકોમાં ભયમાં છે. ચીન ભૂકંપ નેટવર્ક કેંદ્ર (સીઈએનસી)નું માનીએ તો સવારે ૯:૩૩વાગતા...
અબુ જાની અને સંદીપ ખોસલાના ફેશન શોમાં અંબાણી ગર્લ ગેંગના એલિગંટ લૂકે ચાર ચાંદ...
તાજેતરમાં મુંબઈમાં અબુ જાની અને સંદીપ ખોસલાનો એક ફેશન શો યોજાઈ ગયો. આ ફેશન શો તેમણે ફેશન ઇન્ડસ્ટ્રીમાં 33 વર્ષ પુર્ણ કર્યાં તેની ખુશીમાં...
એલર્ટ: SBIના ગ્રાહકો ધ્યાન આપે, જલ્દી કરી લો આ કામ નહીંતર નહિં મળે આ...
SBIના ગ્રાહકો ધ્યાન આપે, જલ્દીથી કરી લો આ કામ નહી તો આપની એલપીજી સબસીડી થઈ જશે બંધ.
જો આપ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો...
વહેલી સવારે ભારતના આ ત્રણ રાજ્યમાં ધરા ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ
શુક્રવારે દેશના 3 પૂર્વોત્તર રાજ્યોમાં જુદા જુદા સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં આસામના તેજપુર, મણિપુરના ચંદેલ અને મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ ક્ષેત્રનો સમાવેશ...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક, છેલ્લા 24 કલાકમાં 1281 પોઝિટિવ કેસ, મોતનો આંકડો જાણીને...
તહેવારોની સિઝન બાદ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો...
સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ ગુજરાતની એક દીકરી માટે જે કર્યું એ જાણીને તમારી...
સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ ગુજરાતની એક દીકરી માટે જે કર્યું તે જાણીને આપની આંખોના ખૂણા પણ ભીના થઈ જશે.
સુરત શહેરના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મહેશભાઈ...
સમાજમાં હજુ પ્રામાણિકતા જીવે છે તેવું ઉદાહરણ પૂરું પાડ્યુ આ પ્રવિણભાઇ, વાંચો તમે પણ
પ્રામાણિકતા ની મૂર્તિ...
જૂનાગઢમાં ચા વાળા પ્રવીણભાઈ માળી ની અનોખી પ્રમાણિકતા..પોલીસે પ્રવીણભાઈ ની પ્રમાણિકતા ને બિરદાવી ઈમાનદારી બદલ અભિનદન આપ્યા.. સમાજમાં હજુ પ્રામાણિકતા જીવે છે...
દયા નામની કોયલ ફરી ટહુંકો કરશે ગોકુલધામમાં, હવે જેઠાલાલની મુશ્કેલીઓમાં થશે વધારો…
દર્શકો માટે હવે આવ્યા ખરા ખુશ ખબર, દિશા વકાણી જ રહેશે દયાભાભીના રૂપમાં…!!
View this post on Instagram
A post shared by 💫Babitaji Jethaji 💫 (@babitaji_jethalal)...
દીકરી-વહુને સોનું નહિ પણ તેમની ઉંચાઇ પ્રમાણે આપી કંઇક આવી ભેટ, આ કરોડપતિ પરિવારના...
કરોડોની સંપત્તિ છતાં પુત્ર-પુત્રીના લગ્ન સાદાઈથી કર્યા, અને દીકરી-વહુને પુસ્તકોની ભેટ આપી
માતાપિતા બીચારા પોતાની આખા જીવનની પુંજી દીકરા-દીકરીના લગ્ન પાછળ વાપરી નાખતા હોય છે....
ભારત માટે કોરોના વેક્સિનને લઈને ખરાબ સમાચાર: કોવીશીલ્ડ વેક્સિનનો ગંભીર આડઅસરનો કેસ આવ્યો સામે
હાલમાં ભારત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા હતા. લોકોમાં પણ એક અનોખો ઉત્સાહ હતો. પરંતુ આજે ઘણા લોકો નિરાશ થઈ ગયા છે....