મયુર પંચોલી નીકળે છે શાકભાજીની લારી લઇને, જાણો શાક લેતા પહેલા કયા નિયમોનુ કરવુ...

જો દરેક શાકભાજીવાળા આ પ્રકારની સાવચેતી રાખે તો લોકડાઉન વગર જ આપણો દેશ કોરોના મુક્ત બની જાય! જાણો આ શાકભાજીવાળાની સતર્કતા વિશે... સમગ્ર વિશ્વમાં અને...

કોરોનાને કારણે ચારધામ યાત્રાને અસર, અનેક બુકિંગ કરાયા રદ, પ્રભુના દ્રાર જાણો કઇ તારીખે...

કેદારનાથ હિન્દુધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પણ આ વર્ષે કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનની અસર ચારધામની યાત્રા પર પણ થઈ...

અમદાવાદમાં જગન્નાથની યાત્રાને કોરોનાની અસર, ઈતિહાસમાં પ્રથમ વખત ‘ચંદન યાત્રા’માં નહિં જોડાય નગરજનોં

ઇતિહાસની અણધારી ઘટના:- અમદાવાદની શાન કહેવાતી સુપ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રામાં પ્રથમ વખત કોરોનાના લોકડાઉનને કારણે ભાવિકો જોડાઇ નહી શકે! તેમજ તેમાં થતી 'ચંદન યાત્રા' પણ...

ગોતાની વંદેમાતરમ્ સિટીનો અનોખો પ્રયોગ, સોસાયટીના આગેવાનો સાથે ઝૂમ એપ્લિકેશનથી કરી મિટિંગ, સાથે તૈયાર...

અમદાવાદીઓની શિસ્તતા જોઇને તમને પણ ગર્વ અનુભવાશે:- ગોતામાં આવેલી વંદેમાતરમ્ સિટીએ ભેગા થઇને ૪૦૦ કોવિડ વોલન્ટિયર્સ બનાવ્યા અને ૧૦૦ સોસાયટીઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી શહેરમાં...

અમેરિકામાં રહેતા ગુજરાતી ડોક્ટર દંપત્તી થયા હતા કોરોનાથી સંક્રમીત, એલોપેથી તેમજ ઘરગથ્થુ દવાઓથી થયા...

ગર્વ થશે તમને પણ આ અમેરિકન ગુજરાતી ડો. દંપત્તિ પર – કોરોનાને મ્હાત આપી ફરી પાછા લાગ્યા સેવામાં, કોરોના સંક્રમિતોની સારવાર કરતા અમેરિકન ભારતીય...

PM મોદીએ લિંક્ડઇન વેબસાઇટ પર કોવિડ-19ના સમયમાં જીવન- શીર્ષક સાથે લખ્યો લેખ, વાંચ્યો તમે?

પી.એમ મોદી પણ કોરોનાના કારણે પ્રોફેશનલ જીવનમાં આવેલા પરિવર્તનને અપનાવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. હજારોની સંખ્યામા આ વાયરસના કારણે...

પિતાની અંતિમયાત્રામાં સામેલ નહી થાય CM યોગી આદિત્યનાથ, માતાને લખ્યો પત્ર

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું દિલ્લી ખાતે અખિલ ભારતીય આયુંવિજ્ઞાન સંસ્થાન (એમ્સ) માં સોમવાર સવારે ૧૦:૪૪ વાગે નિધન થઈ ગયું છે....

કોરોનાના દર્દીઓનુ હોસ્પિ.માં આટલુ બધુ રાખવામાં આવે છે ધ્યાન, જાણો કોરોના વાયરસમાંથી બહાર આવેલા...

કોરોના દર્દી હોસ્પિટલની સેવાથી થયો અભિભૂત - કોરોના દર્દીઓને આપવામાં આવી રહી છે ફાઇવસ્ટાર જેવી સગવડો સમગ્ર દેશમાં કોરોના વાયરસે મહામારી ફેલાવી છે. દીવસેને દીવસે...

લોકડાઉન 2.0માં અમદાવાદમાં કોઇ છૂટછાટ નહિં, આ સાથે જાણો ક્યાં ઉદ્યોગોને અપાઇ મંજૂરી, જેમને...

અમદાવાદને લોકડાઉનના નિયમોમાં કોઈ જ છૂટછાટ નહીં અપાય - ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગોને શરતી મંજૂરી સમગ્ર દેશમાં 21 દિવસના લૉકડાઉનને 21 દિવસથી લંબાવીને 3જી મે સુધી...

ભયંકર કોરોના વાયરસ ફેલાયો છે ચીનની આ લેબમાંથી, તસવીરોમાં જોઇ લો તમે પણ

શું તમે જાણો છો કોરોના વાયરસનું જન્મસ્થળ? એ છે ચીનના વુહાન શહેરની વિવાદીત લેબ !!! પ્રારંભિક તબક્કે કોવિડ -19 ફાટી નીકળવાની સંભાવના ચીનના વુહાન શહેરની...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time