નવરાત્રિમાં કોરોનાના કારણે આટલું બધુ ઘટ્યું નવા વાહનોનું બુકિંગ, પહેલીવાર ખરીદીમાં થયુ આટલું ખરાબ...

સામાન્ય રીતે તહેવારોના સમયમાં લોકો વાહનોની ખરીદી વધુ કરતા હોય છે. એમાં પણ નવરાત્રિ અને દશેરા જેવા ફેસ્ટિવલમાં લોકો ટૂ-વ્હીલર કે પછી કારની ખરીદી...

24 માર્ચના રોજ હેંડ સેનિટાઈઝર પર સરકારે લગાવેલો આ પ્રતિબંધ હટાવ્યો, ઉદ્યોગપતિઓને આપી રાહત

કોરોના મહામારીને કારણે સેનિટાઈઝરનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે. જેના કારણે તેના વેચાણમાં પણ ઉછાળો આવ્યો હતો. વધતી જરૂરિયાતને પગલે સરકારે તેના નિકાસ પર...

વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે GOOD NEWS, આ સુવિધા ત્યાં રહીને જ રિન્યૂ કરાવી શકશે,જાણો...

કોરોના મહામારીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. આ હેઠળ વિદેશમાં ફસાયેલા ભારતીયોને સગવડ મળશે. જેમની...

કોરોના સંકટમાં સ્પેશ્યિલ ટ્રેનમાં મુસાફરીનો પ્લાન છે તો જાણો આ નિયમો, નહીં તો થશે...

કોરોના સંકટની વચ્ચે ભારતીય રેલ્વે એક પછી એક અનેક નવી ટ્રેન શરૂ કરવાનું નક્કી કરી રહ્યુ છે. આ સમયે તહેવારની સીઝનમાં 196 જોડી એટલે...

શું તમે પણ કોરોના કાળમાં નોકરી ગુમાવી છે? તો આટલું કરી નાંખો અને ચિંતા...

કેન્દ્ર સરકારે કોરોનાને ફેલાતો રોકવા દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ છે. વેપાર ધંધા અને ઉદ્યોગો બંધ છે. ટ્રાન્સપોર્ટેશનની કામગીરી ઠપ છે. ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા...

દિલ્હીથી વાયરલ થયો ખતરનાક વીડિયો, એક ડ્રાઈવરે કાર ઉભી ન રાખી અને અડધો કિલોમીટર...

ઘણા વીડિયો અને ઘણી ઘટના જોઈને આપણે હક્કા બક્કા રહી જતાં હોઈએ છીએ. હાલમાં કંઈક એવો જ વીડિયો સામે આવ્યો છે કે જેમાં ખુબ...

અયોધ્યામાં સર્જાશે કંઈક અલગ જ માહોલ, ફિલ્મ સ્ટાર્સ કરશે ભવ્યાતિભવ્ય રામલીલા, જાણો તમે ક્યારે...

અયોધ્યામાં રામમંદિરમા આ વખતે પણ સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરા જોવા મળવાની છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ વચ્ચે આ વખતની રામલીલા પણ ખાસ થવા જઇ...

જય અંબે.. બોલો અંબે..જાણી લો નવરાત્રિમાં અલગ-અલગ મંદિરનો સમય તમે પણ..

અંબાજી, ચોટીલા, પાવાગઢ – જાણી લો નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનના ટાઇમ વર્ષના સૌથી મોટા તહેવાર એવા નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે કોરોના...

મહારાષ્ટ્ર-તેલંગાણામાં વરસાદનો હાહાકાર, અધધધ..લોકોના થયા મોત અને પાકને પણ થયુ ભારે નુકસાન

મહારાષ્ટ્ર-તેલંગણામાં વરસાદનો હાહાકાર!અમુક લોકોના મોત અને ભારે નુકસાનની વકી કર્ણાટકમાં વરસાદના કારણે 515 પશુઓએ જીવ ગુમાવ્યા, 4782થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તેલંગાણા અને...

કોરોના કાળમાં આ કપલે કંઇક ‘આવો’ જુગાડ કરીને કર્યા લગ્ન, જાણો તો ખરા મહેમાનોએ...

કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન લંડનમાં ‘જુગાડ’ કરીને કર્યા લગ્ન, સોશિયલ ડીસ્ટેન્સિંગની સાથે સામેલ થયા સેંકડો લોકો. વર્તમાન સમયમાં આખી દુનિયામાં કોરોના વાયરસના વધતા જતા...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time