આજનો દિવસ – નવલકથાકાર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મદિવસ..
"જેણે નહીં જગતમાં પુરુષાર્થ સાધ્યો,
ઉચ્ચોચ્ચ જે પદ નહીં કદીએ જ પામ્યો."
👉 જન્મ :-
૨૦ ઓક્ટોબર, ૧૮૫૫
નડિયાદ, ખેડા, ગુજરાત, ભારત
👉 અવસાન :-
૪ જાન્યુઆરી, ૧૯૦૭
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
👉...
જન્માક્ષર માં અટવાતી જિંદગી…. – અનેક પ્રેમ કહાનીઓ રહી જાય છે અધુરી, દરેક માતા...
કુંડળી આમ તો સારી છે. ગુરૂ દેહભૂવનમાં પડ્યો છે. શુક્ર પણ બળવાન થઇને પરાક્રમસ્થાનમાં છે. પણ સપ્તમ સ્થાનમાં મંગળ પડ્યો છે એ મારી દ્રષ્ટિએ...
ધડપણનો ટેકો – એક દિકરી કેવીરીતે પોતાના પરિવારનેદુઃખના ખાબોચિયામાંથી બહાર કાઢી સમાજના ઉબરે લાવી...
"અરે, ઓ સ્વાતિ, ક્યાં ગઈ આ છોકરી, કંઈ કામની પડી જ નથી, સાચ્ચે હું ત્રાસી ગઈ છું, આ છોકરીથી..." અલ્પાબહેને જોરથી રાડ નાંખી.
"હા, મમ્મી...
હવે તમે કેમ નથી આવતા? – સફળતાના શિખરે પહોચ્યા પછી પણ એવું તો શું...
“આઈ નો મેન... સ્ટારબક્સ સિવાય હું ક્યાયની કોફી નથી પીતો યુ સી.. પણ આજે આ સીસીડીથી કામ ચલાવવું પડશે..!! કેમકે છેક સ્ટારબક્સ સુધી જવાનો...
પકવાન – લોકો મંદિરની બહાર નીકળતા રહ્યા અને એ માતા દિકરી મંદિર સામે અને...
દિવાળી નો પવિત્ર દિવસ...સવારથી જ મંદિરમાં સાંજ ના અન્નકૂટ ની ધામધૂમ થી તૈયારીઓ ચાલી રહી હતી... આસોપાલવ ના તોરણો લટકતા હતા... મંદિર ના થાંભલાની...
ભૂત – દરેક ગામમાં કોઈને કોઈ જગ્યાએ ભૂતની જગ્યાઓ હોય જ છે વાંચો આવી...
ઘણા વર્ષો પહેલાના, ગામડાં ગામની વાત છે.. દેવશીનું પોતાનું મકાન ચણવાનું કામ ચાલતું હતું.ત્યારના સમયે ચણતર કામ માટે રેતી જોઈએ એટલી નદીના પટમાંથી લઇ...
વેરના વળામણા – એક શિક્ષિકાના સાહસથી આવ્યો અંત વર્ષો જૂની દુશ્મનીનો…
💐વેરના વળામણા💐
"" ...એ..ક્યાં ગયો.. મોન્ટુ ??? એ મોન્ટુ... !! " પેટમાં ફાળ પડી ગઈ !!! અમૃતા હાથમાંની બધી વસ્તુ એ દુકાનમાં જ લગભગ ફેંકતી...
ફરજ ચૂક – આજે 20 વર્ષ થઇ ગયા હતા એ વાતને એ દિવસ એ...
રાત્રી ના બે વાગી રહ્યા હતા. ચોમાસા ની એ રાત માં અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. માટી ની મીઠી સુગંધ અને વરસાદ ના કારણે...
બાળપણની દોસ્તી કે પ્યાર – એના પતિના મૃત્યુ પછી એની આ પરિસ્થિતિ હતી પણ...
"આ જગતમાં એવા પણ પ્રેમી આવી જાય છે, જે વચન આપતા નથો છતાંય નિભાવી જાય છે."
"મોટી બહેન.. નાસ્તાના ડબ્બા ભરાય ગયા ..?" સ્વાતીને તેની...
બીજા બધા દેશો કરતા મોરિશ્યસનો ઇતિહાસ છે અનોખો, વાંચીને તમે પણ બોલી ઉઠશો હા...
મોરિશ્યસનો ઇતિહાસ
લગભગ ૫૦૦ વર્ષ પહેલા યુરોપના ખલાસીઓ હિન્દ મહાસાગરમાં વહાણો દ્વારા ભારત અને ઇસ્ટ ઇન્ડિઝ મસાલાના વેપાર અર્થે પ્રવાસ ખેડતા હતા . તેઓ વિશાળ...