03.04.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો...

3-4-2020 મેષ ક્ષણિક આવેગમાં આવી જઈ આર્થિક બાબતોનો નિર્ણય લેશો નહીં, આવું કરવાથી તમારા બાળકોના હિતોનું નુકસાન થઈ શકે છે. તમારું ધન તમારા કામ માં ત્યારેજ...

પાકિસ્તાનના કટાસરાજ મંદીરના સંકુલમાં આવેલો છે શિવજીનો અશ્રુકુંડ, દેવી સતીના મૃત્યુના વિલાપમાં તેમણે આંસુ...

શિવપુરાણમાં આપણે શિવજીની કંઈ કેટલીએ કથાઓ સાંભળી છે. શિવજી આપણે જાણીએ છીએ તેમ આદી દેવ છે તેમની નથી તો કોઈ શરૂઆત કે નથી તો...

આ ઉત્સવ દરમિયાન સાધકોને દુર્લભ તંત્ર સિદ્ધિઓની પ્રાપ્તિ થતી હોવાની છે માન્યતા…

કોરોનાના કારણે આ વર્ષે દેશમાં અનેક ઘટનાઓ બની છે જે છેલ્લા અનેક વર્ષોમાં બની નથી. તેવામાં હવે સુપ્રસિદ્ધ કામાખ્યા મંદિરમાં પણ ઐતિહાસિક મેળો રદ્દ...

આ દિવસે છે હનુમાન જયંતિ, આરોગ્યથી લઇને પૈસાની તકલીફમાંથી છૂટકારો મેળવવા કરો આ દાન

ભગવાન હનુમાન એક સંકટ નિવારણ માટે ઉત્તમ માનવામાં આવે છે. ભગવાન હનુમાનનો મહિમા અપાર છે. હનુમાન જી સર્વોચ્ચ રામ ભક્ત માનવામાં આવે છે. હનુમાન...

આ મહિને બધા લોકોને સાચવવું પડશે, જેટલી શુભ એટલી જ અશુભ ઘટના બની શકે,...

સપ્તગ્રહયુતિ ની શુભાશુભ અસરો બ્રહ્માંડ અનેક તત્વો નું બનેલું છે . પંરતુ પૃથ્વી પર વસતા માનવજીવન પર મુખ્યત્વે પાંચ તત્વ વિશેષ પ્રભાવી છે .એ છે...

જ્યોતિષય ગણના પ્રમાણે આ સમયે ભારતને કોરોનાથી મળશે મુક્તિ, મોડુ કર્યા વગર જલદી જાણી...

કોરોના વાયરસથી ભારત આ સમયે મળશે મુક્તિ, જાણો જ્યોતિષીય ગણના કોરોના વાયરસએ વિશ્વભરના દેશો સાથે ભારતને પણ બેહાલ કરી દીધું છે. વાયરસનો વ્યાપ વધતો અટકે...

આ રહસ્યો જાણીને તમે બની શકો છો કરોડપતિ, માતા લક્ષ્મીની થશે કૃપા…

આ ૬ ગુપ્ત રહસ્યોની મદદથી તમે બની જશો ધનવાન,જાણો રહસ્યોને અમીર બનવાનું સપનું દરેકનું હોય છે,પણ અમુક જ લોકો પોતાના આ સપનાને પૂરૂ કરવા...

આજે છે માગશર મહિનાની પૂનમ, સ્નાન- દાન કરવાથી મળે છે અધિક ફળ, જાણો આ...

માગશર મહિનાની પૂનમ આ વર્ષે 30 ડિસેમ્બર 2020ને બુધવારના દિવસે આવી રહી છે. હિન્દૂ ધર્મના પૂનમની તિથીનું ખાસ મહત્વ હોય છે. આ દિવસ ચંદ્ર...

૩૦.૦૫.૧૯ – આજનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કોના જીવનમાં આવશે...

મેષ પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો...

ગૃહિણીને બિમાર કરી શકે છે ઘરથી જોડાયેલા આ વાસ્તુદોષ, ચકાશો તમારા ઘરની પરીસ્થિતિ કેવી...

દક્ષિણ દિશાને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે આ દિશા તરફ પગ રાખીને સુવું,મુખ્ય દ્વાર બનાવડાવવો કે ઘરનું...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time