16.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

16-7-2019 મેષ સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ...

શું તમે જાણો છો ? શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચે મોટો ફરક છે અને...

શ્રાવણ મહિનાને હવે શરૂ થવામાં ગણતરીના જ દીવસો બાકી છે અને ઉત્તરમાં તો શ્રાવણ મહિનો બેસી પણ ગયો અને શિવશંકરની આરાધના પણ ભક્તિભાવપૂર્ણ રીતે...

માતા લક્ષ્મીની થશે કૃપા અને મળશે અઢળક સુખ અને પારિવારિક શાંતિ, કરો ફક્ત આટલું…

જ્યોતિષ અનુસાર ધન પ્રાપ્તિ દેવી લક્ષ્મીની કૃપા હોય તો જ શક્ય બને છે. પરંતુ જો તમે માત્ર લક્ષ્મીને ભજશો તો પણ ધનપ્રાપ્તિ શક્ય નથી....

નોકરીમાં પદોન્નતિ, ધનપ્રાપ્તિ, પ્રસન્નતા અને આત્મવિશ્વાસ આ બધામાં મળશે ફાયદો ફક્ત આટલું કરો…

હિંદુ જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહનું ખાસ મહત્વ છે. રાશિચક્ર અને કુંડળીમાં પણ નવગ્રહો સાપેક્ષ ગતિ ધરાવે છે. તેમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, ચંદ્ર...

લક્ષ્મીજી મીન રાશિના જાતકો પર રહેશે મહેરબાન, સાથે વાંચો આખા વર્ષ દરમિયાન કયા થશે...

શનિદેવને વૈદિક જ્યોતિષમાં ન્યાયના દેવતા ગણવામાં આવ્યા છે. તેઓ નવ ગ્રહોમાં સૌથી ન્યાયી હોય છે તેઓ તમારા દુખને દૂર કરનારા છે. 2021ના વર્ષમાં શનિ...

24.09.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, મીન રાશિના જાતકો માટે...

24-9-2019 મેષ વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી જાતને શારરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. લાંબા-ગાળાના લાભ...

14.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

14-7-2019 મેષ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. તમારૂં મોહિત કરનારો સ્વભાવ તથા ખુશનુમા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં...

15.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

15-7-2019 મેષ તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. પરિવાર સાથેની સામાજિક...

રવિવાર આ વિધિથી સૂર્ય ભગવાનને જળ કરો અર્પણ, દૂર થશે જીવનના આર્થિક સંકટ

રવિવારએ આ વિધિથી સૂર્ય ભગવાનને જળ કરો અર્પણ, દૂર થશે જીવનના આર્થિક સંકટ રવિવારનો દિવસ સૂર્ય ભગવાનની આરાધના માટેનો માનવામાં આવે છે. કહેવાય છે કે...

જાણો શાસ્ત્રોમાં દર્શાવેલ આ 7 આદતો વિશે, જે વ્યક્તિને હંમેશ માટે બનાવી દે છે...

મિત્રો, શાસ્ત્રો મુજબ આપણામા આવી ઘણી નાની આદતો છે. જે આપણને શ્રીમંત બનવા દેતી નથી અને તેના કારણે આપણે આજીવન ગરીબીનો સામનો કરવો પડે...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time