જાણો કર્મના સિદ્ધાંતને, સુધારો આ જન્મના કર્મને…

આપણે સૌ નાનપણથી એક વાત સાંભળતાં આવ્યા છીએ અને સમજણ આવ્યા બાદ બોલતાં થયા છીએ કે આ ભવમાં સહન કરવા પડતાં દુ:ખ ગયા ભવના...

પવિત્ર સ્થળ કેદારનાથ વિશે જાણો શું છે અહીંની ખાસ પ્રથાઓ જેનાથી પૌરાણિક કાળથી બની...

દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી પ્રમુખ એવા કેદારનાથ મહાદેવનું છે અદ્વિતિય મહત્વ… જાણો શા કારણે ભગવાન શંકરે અહીં આવીને કર્યો હતો વસવાટ… પવિત્ર સ્થળ કેદારનાથ વિશે જાણો...

મા કાળી, યમરાજ, ભગવાન વિષ્ણુ અને હનુમાનજી મહારાજની ઉપાસના કરવા માટેનો ઉત્તમ દિવસ..

મા કાળી, યમરાજ, ભગવાન વિષ્ણુ અને હનુમાનજી મહારાજની ઉપાસના કરવા માટેનો છે આ ઉત્તમ દિવસ. જાણો શું છે તેનું મહત્વ… કાળી ચૈદસનો દિવસ એટલે અંધકારને...

આ સુપ્રસિદ્ધ અને પ્રાચિન મંદિરોમાં ભક્તો શ્રદ્ધાથી કરે છે દર્શન, જ્યાં આદિકાળથી અનેક રહસ્યો...

પ્રાચિનકાળમાં જ્યારે મંદિર બનાવવામાં આવતાં ત્યારે વાસ્તુશાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાન એમ બંને બાબતોને ધ્યાનમાં રાખીને તેનું બાંધકામ કરાતું. ભારતની આદિકાળથી ચાલી આવતી મંદિર સંસ્કૃતિ...

ચંપલનો રંગ બદલી શકે છે તમારી કિસ્મત, બસ ધ્યાનમાં રાખો આ બાબતો

આપના પગમાં પહેરવામાં આવતા ચપ્પલનો રંગ બદલી શકે છે આપનું ભાગ્ય, આપે ફક્ત રાખવાનું છે આ બાબતનું ધ્યાન. મનુષ્યના શરીરના કેટલાક અંગો પર ઘણા ગ્રહોનું...

૧૭.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

મેષ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમે જો લાંબા-ગાળા માટે...

02.09.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, તુલા રાશિના જાતકો માટે...

2-9-2019 મેષ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમારા પરિવારના...

સપનામાં આવેલ મહાદેવજી તમને કંઈક સૂચવી જાય છે…

તમારા સપનામાં આવીને મહાદેવ આપી શકે છે શુભ વરદાન; થઈ જશો રાતોરાત માલામાલ… સપનાઓ વિશે કેટલીય માન્યતાઓ પ્રસરેલી છે. દરેક સપનાઓના સૌ કોઈ એમની રીતે...

આ મંદિરમાં જે તાળી વગાડે છે એને થાય છે ભરપૂર નુકસાન, અને અંતે આવે...

દરેક ધર્મની સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી હોય છે. ખાસ કરીને જ્યારે ભગવાન અને મંદિરની વાત આવે છે ત્યારે તમારી આસ્થા પણ તેની સાથે જોડાઈ...

શું તમે પણ આ વસ્તુઓને રાખો છો જમીન પર? જો ‘હા’ તો આજે જ...

લન બનાવી રાખવામાં મદદ કરે છે. જેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં ન રહે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. આ સિવાય દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી ચીજોને...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time