પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા ‘હીરાબા’એ પણ લીધી કોરોના વેક્સિન, જાણો પછી PM મોદીએ શું...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ લીધી કોરોનાની રસી, મોદીએ ટ્વિટ કરીને આપી જાણકારી ને દરેકને વેક્સિન લેવા અપીલ કરી
હીરાબા એટલે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર...
કોરોના રાક્ષસ બનીને આવતા અહિંયા 3 દિવસ માટે જનતા કર્ફ્યૂ, આ રાજ્ય ફરી લોકડાઉન...
મહારાષ્ટ્રમા સતત વધી રહેલા કોરોનાના નવા કેસોએ સરકારની ચિંતા વધારી છે. કોરોના સંક્રમણ પર શિકંજો કસવા માટે ઉદ્ધવ સરકારે અનેક જગ્યાઓ પર લોકડાઉનનો નિર્ણય...
એક ફિક્સ ડીશ ઓર્ડર પર 2 ફિક્સ ડિશ ફ્રી, જો આમાં ઓર્ડર કર્યો તો...
કોરોના વાયરસ આવ્યો ત્યારબાદ દરેક બાબતમાં કોન્ટેક લેસ આદાન પ્રદાનનું મહત્વ વધી ગયું છે. પછી તે પૈસાની લેતી દેતી હોય, સામાનની હોય કે અન્ય...
મમતાના પગમાં ગંભીર ઈજા, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો આ વિશે શું કહ્યું ભાજપે..
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. પણ એ દરમિયાન તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી એક દુર્ઘટના અને...
અમદાવાદમાં જ્વેલરી શોરૂમની દરિયાદીલી આખા ગુજરાતમાં વખણાઈ, વાછરડાં માટે દોઢ કિલો ચાંદીનાં ઘરેણાં ફ્રીમાં...
હાલમાં એક અનોખી સ્ટોરી સામે આવી રહી છે અને આ જોઈને આખું ગુજરાત ચોંકી ગયું છે. ત્યારે આવો વાત કરીએ આ અનોખા કિસ્સા વિશે....
બાપ રેે બાપ..સુરતમાં તો કોરોનાના વધતા કેસ વચ્ચે જોવા મળ્યું કંઇક નવું જ, જાણો...
રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ રોજેરોજ 500 કરતાં વધારે નોંધાવા લાગ્યા છે. તેમાં પણ સુરતથી એક ચિંતાજનક સમાચાર...
કોરોનાનો હાહાકાર: અહિંયા કેસ ઘટ્યા, તો અહિંયા જોરદાર વધી ગયા, જાણી લો જલદી ક્યાં...
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યના 5 જિલ્લામાં શૂન્ય કેસ છે. તેમછતાં છેલ્લા 24...
એકના હાથ પર ‘આશા’ અને બીજાના હાથ પર ‘તુલસી’ લખ્યું હતું; ગીત ગાઇને બોલ્યા…”છોરી...
રેલવે ટ્રેક પર જ્યાથી બન્નેના મૃતદેહ મળ્યા હતા. તેમની નજીકથી બાઈક પણ મળી આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે...
કોરોના ફરી રાક્ષસ બનીને આવતા અમદાવાદમાં શું લેવાયો મોટો નિર્ણય, જાણી લો 8 વાગ્યાથી...
સોમવારે અચાનક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 8 વોર્ડ નારણપુરા, મણિનગર, પાલડી, થલતેજ, નવરંગપુરા, અંકુર, બોડકદેવ, જોધપુરના રેસ્ટોરેન્ટને સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ કરવાના બહાનાથી બંધ કરાવ્યા હતા....
કોલકાતાની બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગના કર્મચારીઓ સહિત 9ના કરુણ મોત,, CM-PMએ...
કોલકાતાના સ્ટ્રેન્ડ રોડ પર સ્થિત એક બહુમાળી બિલ્ડિંગમાં 13માં માળે સોમવારે સાંજે આગ લાગી હતી. આ ઘટનામાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ બિલ્ડિંગમાં...