પાકિસ્તાનમાં ખુલ્યું શિવ મંદિર, શ્રાવણ મહિનામાં પડોસી દેશમાં શરૂ થયો નવો ચીલો…

શિવ ભક્તો માટે એક સારા સમાચાર, પાકિસ્તાનની ભૂમિમાં હજારો વર્ષ જૂનાં પૌરાણિક અપૂજ શિવાલયના દ્વાર ખૂલ્યાં. રચાશે નવો અધ્યાય… પાકિસ્તાનમાં ખુલ્યું શિવ મંદિર, શ્રાવણ...

જો તમે લીંબુ મરચાનો આ ઉપાય અજમાવશો તો વાસ્તુદોષ ચપટીમાં જ થઇ જશે દૂર,...

લીંબુ મરચાની મદદથી ફક્ત કિચનમાં બનેલ ભોજન જ સ્વાદિષ્ટ નથી બનતું ઉપરાંત લીંબુ મરચાની મદદથી ઘરના વાસ્તુ દોષને પણ દુર કરી શકાય છે. લોકો મોટાભાગે...

થવા જઈ રહી છે અમદાવાદની 142મી રથયાત્રા, ભારત ઉપરાંત બીજા 190 દેશોમાં પણ...

અમદાવાદની 142મી રથયાત્રા નિમિતે રથયાત્રા વિષે જોડાયેલી કેટલીક જાણીઅજાણી વાતો જાણો. આ ચોથી જુલાઈ, એટલે કે ગુરુવારે અષાઢી બીજના દીવસે ભગવાન જગન્નાથ નગર દર્શને નીકળશે....

આસામનું એક મંદિર સોફ્ટશેલ ટોર્ટલ માટે બની ગયું છે એક સુરક્ષિત સ્થળ…

આસામના આ મંદિરમાં થાય છે ધાર્મિક સંસ્કૃતિ સાથે પ્રાકૃતિક વારસાનું પણ કરે છે જતન… અહીં દુર્લભ અને લુપ્ત થઈ રહેલા કાચબાઓનો થાય છે ઉછેર…...

આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે થોડી વાત આપણા દેશના આ અનોખા મંદિરોની…

ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્ત્વ છે. કહેવાય છે કે, તેમણે જ આ બ્રહ્માંડની રચના કરી હતી. તેમની પૂજા અલગ અલગ રૂપોમા કરવામાં...

પૂર જોશમાં ચાલી રહી છે મા ઉમિયા મંદિરના શિલાન્યાસની તૈયારીઓ, જાણો શું છે તેમાં...

મા ઉમિયાના ભક્તો ખુશ થાઓ - વિશ્વના સૌથી વિશાળ અને ઉંચા ઉમિયા માતાના મંદિરના શિલાન્યાસની તૈયારીઓ શરૂ માતા ઉમિયાના ભક્તો માટે ખુશીના સમાચાર. આવનારી 28-29...

મુસબીત તમારો પીછો છોડતી નથી તો પૂજા સમયે લઈ લો આ 3 નામ,...

હિન્દુ ધર્મામા દીવો કરવાનું કામ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે કહેવાય છે કે ભગવાન પાસે દીવો કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે....

ઘરની સકારાત્મક ઊર્જાને આ રીતે કરો સક્રીય…

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો તૈયાર ફ્લેટને પોતાનું ઘર બનાવવાનું વધારે પસંદ કરે છે. તૈયાર ફ્લેટમાં વાસ્તુ અને ફેંગશૂઈના નિયમોનું પાલન થતું નથી. જગ્યાનો મહત્તમ...

ભાઈબીજના દિવસે સવારે વહેલા ઉઠીને યમુના નદીમાં સ્નાન કરીને કરો યમદેવીની પૂજા, આખું વર્ષ...

ભાઈબીજના તહેવાર નીમીતે વાંચો ભાઈ યમ અને બહેન યમુનાનદીની કથા અને તેનું મહત્ત્વ ભાઈ માટે બહેનનું અને બહેન માટે ભાઈનું મહત્ત્વ અદ ઉંચેરું હોય છે....

યુદ્ધ પહેલાં અર્જુને અહીં માની હતી માનતા, મા ભદ્રકાળીના લીધાં હતાં આશીર્વાદ અને કર્યું...

જય માતાજી, આજે અમે આપને ચૈત્ર નોરતાંની શરૂઆતમાં જ એક એવા અનોખા મંદિર અને તેની સાવ જ જુદી જ માનતા વિશે જણાવશું. આ ચમત્કારિક...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time