હાથની રેખાઓ જ નહી, આંગળીઓની વચ્ચેનું અંતર પણ ખોલે છે કેટલાક રહસ્યો, જાણો આ...

હસ્તરેખા શાસ્ત્ર: હાથની રેખાઓ જ નહી, આંગળીઓની વચ્ચેનું અંતર પણ ખોલે છે કેટલાક રહસ્યો, જાણો સંકેત. હાથની રેખાઓ તો આપના ભૂતકાળ અને ભવિષ્ય વિષે જણાવી...

આ મંદિરમાં દૂધ ચઢાવવાથી થાય છે જોરદાર નુકસાન અને…

આ મંદિરમાં દૂધ ચઢાવનાર ભક્ત પડી જાય છે આશ્ચર્યમાં, જાણો શું છે રહસ્ય ભારતમાં જેટલા પણ મંદિર છે તે તમામ પાછળ કોઈને કોઈ તથ્ય કે...

બોર્ડની પરિક્ષા છે અને વાંચેલુ ભૂલી જવાય છે? તો ફોલો કરો આજથી જ આ...

પૂરાણોની કેટલીક વાતો વિદ્યાર્થીઓ માટે હોય છે બહુ ઉપયોગી, નારદ પુરાણની આ વાત તમને નહીં ખ્યાલ હોય… ૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓએ નારદ...

ઓડિસ્સાના કોર્ણાકનું ભવ્ય સૂર્ય મંદીર, જાણો તેની પાછળની જાણી અજાણી વાતો…

13મી સદીનું સૂર્ય મંદીર જે ભારતના ઓડિશા રાજ્યના કોર્ણાકમાં સ્થિત છે. એવું કહેવાય છે કે આ મંદિર ગંગા સામ્રાજ્યના રાજા નરસિંહદેવ પહેલાએ ઇ.સ. 1250...

જો તમે સફળ થવા માંગો છો તો આ સાત વસ્તુઓ ક્યારેય કોઈ જોડેથી માંગવી...

આપણને હંમેશાં એવી ટેવ પડેલી હોય છે કે બીજાની કોઈ વસ્તુ પસંદ આવી જાય તો આપણે તેને વાપરવા માંગી લઈએ છીએ. ક્યારેક એવુંય બને...

જો તમારા જીવનમાં પણ આવી રહી છે સતત કોઈને કોઈ તકલીફ તો સૂર્યદોષ હોઈ...

હિંદૂ ધર્મમાં રવિવારને ભગવાન સૂર્યને સમર્પિત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેમની પૂજાથી થતાં લાભનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્ય દેવની પૂજાથી સમાજમાં વ્યક્તિનું...

ના હોય…વક્રી અવસ્થામાં બુધ મકર રાશિમાં ગોચર થવાથી આ રાશિના લોકોને અનેક કામોમાં થશે...

બુધ ગ્રહ પોતાની વક્રી અવસ્થામાં મકર રાશિમાં કરશે ગોચર, જાણીશું કઈ રાશિના જાતકોને લાભ થશે અને કઈ રાશિના જાતકોને નુકસાન થશે? મહાન ગ્રહ બુધ (Mercury)...

શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ ધ્યાનપૂર્વક કરનારનું જીવન ક્લેશ મુક્ત થઈ જાય છે…

શિવ પુરાણ સંહિતા અનુસાર મનુષ્ય લોકમાં દરેક વ્યક્તિના મનોરથને સિદ્ધ કરવા માટે ॐ નમ: શિવાય મંત્રનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ મંત્ર સંપૂર્ણ વિદ્યાઓનું...

મહેનત કરવા છતા નોકરીમાં નથી મળી રહી સફળતા તો અપનાવો વાસ્તુ ટિપ્સ…

કાર્યાલયમાં આપનાં સબંધો સારા બનેલા રહે,તેના માટે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોજ ક્વાર્ટઝ અને અવેંચુરિન સાથે-સાથે રાખો અને તેને સમય સમય પર સાફ કરતા રહો. નમસ્કાર...

શું તમે જાણો છો કે દરેક દિશા અને ગ્રહ અને દેવતાઓને છે ખાસ સંબંધ,...

વાસ્તુ શાસ્ત્રમાં 4 દિશઆઓની અને તેની વચ્ચેની 4 દિશામાં વાસ્તુ દોષની વાત કરાઈ છે. અલગ અલગ દિશામાં રહેલા દોષને દૂર કરવા માટે અલગ અલગ...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time