દિલ્હીના આ મંદિર માટે ફૂલો આવે છે દક્ષિણ ભારત થી – જાણો કેમ..

કહે છે કે દિલ્હીના છતરપુર મંદિરમાં જઈને એકવાર માથું ટેકવો એટલે બેડો પાર થઈ જાય.દિલ્હીનું છતરપુર મંદિર શ્રી આધ્યાશક્તિ કાત્યાયની શક્તિપીઠ દક્ષિણના નામે પણ...

મકર સંક્રાંતિના ઇતિહાસ સાથે જાણી લો આ દિવસે પૂજા આરાધનાનું મહત્વ

મકર સંક્રાંતિનો ઇતિહાસ અને તે દિવસે પૂજા-આરાધનાનું મહત્વ તેમજ મહુર્ત મકર સંક્રાંતિ એટલે કે ઉતરાયણના તહેવારને હંમેશથી 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. પણ જ્યોતિષ...

ચંપલનો રંગ બદલી શકે છે તમારી કિસ્મત, બસ ધ્યાનમાં રાખો આ બાબતો

આપના પગમાં પહેરવામાં આવતા ચપ્પલનો રંગ બદલી શકે છે આપનું ભાગ્ય, આપે ફક્ત રાખવાનું છે આ બાબતનું ધ્યાન. મનુષ્યના શરીરના કેટલાક અંગો પર ઘણા ગ્રહોનું...

કારકિર્દી હોય કે પછી વ્યવસાય,પ્રગતી માટે ખૂબ જ કામનું છે ફેંગશુઈનું ક્રિસ્ટલ ગ્લોબ

જો ક્રિસ્ટલ ગ્લોબને ઘરનાં શયનખંડની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવામાં આવે તો તેનાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ સંબંધ વધે છે. એ મ માનવામાં આવે છે કે ફેંગશુઇ એટલે...

જાણો શું છે મંત્રની શક્તિ, તેના દિવ્ય તરંગોથી થાય છે ચમત્કારી અસર, જાણો તમે...

મંત્રોના દિવ્ય તરંગોથી થાય છે ચમત્કારી અસર, જાણો શું છે મંત્રની શક્તિ મંત્રમાં શબ્દોનો એક ખાસ ક્રમ હોય છે જે ઉચ્ચારિત થાય ત્યારે એક ખાસ...

તૈયાર થઈ ગઈ છે ‘લાલબાગચા રાજા’ની ઝાંખી ! બ્રહ્માંડમાં ચંદ્રયાન-2, અંતરિક્ષયાત્રીઓ અને ગ્રહોનો સુંદર...

સોમવારે બે સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચતુર્થીનો મહા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. જેની તૈયારીઓ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહથી કરવામાં આવે છે. અને મુંબઈની વાત...

હોળાષ્ટક વિશે છે અનેક ધાર્મિક, વૈજ્ઞાનિક અને પૌરાણિક માન્યતાઓ, જાણી લો આજે તમે પણ

જાણો હોળાષ્ટક વિશેની ધાર્મિક, વૈજ્ઞાનિક અને પૌરાણિક માન્યતાઓ વિશે રંગોના તહેવાર હોળી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શાસ્ત્રોમાં ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમીથી હોલિકા...

ગણપતિ બાપ્પા – કળિયુગમાં પણ લેશે ફરી જન્મ અને ત્રેતાયુગમાં પણ લીધો હતો અવતાર…

ભગવાન શ્રી વિષ્ણુ અને મહાદેવની જેમ ગણેશજીના ઘણા અવતાર છે. દ્વાપર યુગ, સત્યયુગ અને ત્રેતાયુગ એમ ત્રણેય યુગમાં શ્રી ગણેશ વિવિધ નામો, વાહનો, ગુણો...

કુંડળીમાં હશે આવા ગ્રહો, તો તમે રાતોરાત થઇ જશો ફેમસ અને લોકો ભરપેટ કરવા...

કુંડળીમાં ગ્રહો હોય આવા ત્યારે વ્યક્તિ રાતોરાત પ્રખ્યાત થાય છે Film industry ફિલ્મી દુનિયાની પ્રસિદ્ધિથી આપણે સૌ પરિચિત છીએ. તેમાં પ્રખ્યાતિ, નામના, ધન બધું જ...

106 કીલો ચોકલેટમાંથી બનાવ્યા છે આ ગણપતિ ! અનોખી રીતે કરવામાં આવશે તેનું વિસર્જન..

ગણપતિના ઉત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. અને લોકો અનોખી મૂર્તિઓ બનાવીને લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. શરૂઆતમાં લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time