બદ્રીધામની વનતુલસીનું છે ખાસ મહત્વ, પ્રસાદી તરીકે અપાતી આ તુલસીમાં છે અનેક ઔષધિય ગુણ…
ચમત્કારીક છોડ દુનિયાભરના લોકો અને વૈજ્ઞાનિકોને છે કૂતુહલ, બદ્રીનાથ મહાદેવના યાત્રાધામમાં બન્યું શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર… બદ્રીધામની વનતુલસીનું છે ખાસ મહત્વ, પ્રસાદી તરીકે અપાતી આ...
અત્યંત શુભ માનવામાં આવે છે આ ૧૦ દિવાળી ગીફ્ટ્સ..
દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. પણ તહેવારની તૈયારી અને ખરીદીનું કામ તો છેક સુધી રહ્યાં જ કરે છે. હવે તો...
દિવાળીના પૂજન માટે જરૂરી વસ્તુઓ અને તેનું મહત્વ…
દિવાળીના દિવસોમાં ઘરે ઘરે દીવા થાય છે. માનવામાં આવે છે કે દીપ પ્રગટવવાથી જીવનનો અંધકાર દૂર થાય છે. તે સાથે આ પૂજામાં દીવાનું સ્થાન...
ચાણક્યને અનુસાર જાણો કે ધન અને સ્ત્રીમાંથી કોનું ચયન સારુ છે….
ભારતમાં જન્મેલા વિદ્વાનોમાં ચાણક્યનું નામ પ્રથમ સ્થાન પર આવે છે.ચન્દ્રગુપ્તને એ ક સાધારણ માણસમાંથી દેશનો સૌથી શક્તિશાળી શાસક બનાવવામાં જે મહાન આચાર્યનો હાથ હતો,એ...
આજનું રાશિફળ, વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ…અત્યારે જ જાણી લો
મેષ
અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ...
આજનું ટૈરો રાશિફળ : કામ પર ફોકસ કરો, પરેશાની હોય તો લોકો સાથે શેર...
ટૈરો રાશિફળ : કામ પર ફોકસ કરો, પરેશાની હોય તો લોકો સાથે શેર કરો, મહત્વના નિર્ણયો લેવાનો આજનો દિવસ
મેષ- Six of Pentacles
આજે તમારે કામમાં...
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે જ્યારે પતિ કે પત્નીની કુંડળીમાં ગ્રહોની સ્થિતી બદલાય છે ત્યારે તેની...
કોઈપણ સંબંધનો પાયો વિશ્વાસ અને પ્રેમ હોય છે. પરંતુ ક્યારેક સંજોગ અને પ્રતિકુળ સ્થિતીમાં નાની વાત પણ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે....
સૂર્યનમસ્કાર સાથે કરો આ શ્લોકોનો જાપ અને કીર્તીમાન બનો…
સૂર્યનમસ્કારની સાથે જો આ શ્લોકોનો ઉચ્ચાર કરશો તો તમે કીર્તીમાન બનશો.
સૂર્યનમસ્કાર કરો અને બનાવો તમારા જીવનને તંદુરસ્ત
તમે જોયું હશે કે આપણી આસપાસ એવા ઘણા...
માં ઉમિયાના દર્શન કરીને લોકોને થાય છે ધન્યતાનો અનુભવ, જાણો કેવી રીતે પ્રસન્ન થયા...
19મી સદીમાં રાજા વ્રજપાલે ઉમિયા મંદિર બંધાવ્યું, જાણો ઉમાપુર કેવી રીતે બન્યું ઉંઝા
ભારતમાં સેંકડો ઐતિહાસિક પૌરાણિક મંદીરો આવેલા છે. હીન્દુ ધર્મને પૃથ્વી પરના સૌથી...
શિવજી અને માતા લક્ષ્મીના આ ઉપાય કરશે ધનની કમી દૂર…
પૈસા જેટલા પણ હોય, હમેંશા ઓછા જ લાગે છે. માનવીની ફિતરત જ કંઈક એવી હોય છે કે દરેક વ્યકિત જીવનમાં વધુમાં વધુ પૈસા મેળવવા...