ભજન – કિર્તન કષ્ટોને દૂર કરનાર આદ્યાત્મિક ઔષધિ છે, જાણો તેના ઉપયોગી નિયમો અને...

ભજન – કિર્તન કષ્ટોને દૂર કરનાર આદ્યાત્મિક ઔષધિ છે, જાણો તેના ઉપયોગી નિયમો અને ગુણકારી ફાયદા… ભારતીય સનાતન ધાર્મિક પરંપરામાં ઈશ્વરને પામવા માટે કે ઈશ્વરની...

પૂજામાં નાગરવેલના પાન રાખશો તો તમને ઘન – સંપત્તિની કદીં નહી રહે ખોટ…

આપણે કોઈપણ ધાર્મિક પૂજા વિધિમાં પાન રાખીએ છીએ, જાણો શું છે તેનું મહત્વ, ધન પ્રાપ્તિ માટે તેની પૂજા છે અનિવાર્ય… પૂજામાં નાગરવેલના પાન રાખશો...

ચાઈનીઝ ફૂડ આરોગનારાઓ થઈ જજો સાવધાન, ૩ વર્ષના બાળકની પરિસ્થિતિ જાણીને રૂંવાડા થઈ જશે...

ચાઈનીઝ આરોગનારાઓ માટે આ ખબર ખાસ વાંચવા યોગ્ય. જી હા, હરિયાણા રાજ્યના યમનુનાગરમાં ૩ વર્ષના બાળકના ફેંફસા ચાઉમીન ખાવાથી ફાટી ગયા હતા. ચાઉમીનમાં નાખવામાં...

આપણા દેશનું એક એવું ગામ જે વર્ષમાં ફક્ત એકવાર પાણીથી બહાર આવે છે…

ગોવામાં એક એવુ ગામ છે જે વર્ષભરમાં ૧૧ મહિના પાણીની અંદર રહે છે અને ફક્ત એક મહિના માટે પાણીની બહાર આવે છે. અને પછી...

થવા જઈ રહી છે અમદાવાદની 142મી રથયાત્રા, ભારત ઉપરાંત બીજા 190 દેશોમાં પણ...

અમદાવાદની 142મી રથયાત્રા નિમિતે રથયાત્રા વિષે જોડાયેલી કેટલીક જાણીઅજાણી વાતો જાણો. આ ચોથી જુલાઈ, એટલે કે ગુરુવારે અષાઢી બીજના દીવસે ભગવાન જગન્નાથ નગર દર્શને નીકળશે....

ભારતમાં અને તે પણ આપણા અમદાવાદમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું ક્રીકેટ સ્ટેડીયમ

વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતેનું ક્રીકેટ ગ્રાઉન્ડ વિશ્વનું સૌથી મોટાં ક્રીકેટ ગ્રાઉન્ડનો ખીતાબ ભોગવે છે પણ ટુંક જ સમયમાં તે બીજા સ્થાને આવી જશે...

સમુદ્રમાં તરવા જવાનો શોખ રાખતાં લોકોને માટે ચેતવણી… વધી શકે છે ચેપી રોગો લાગવાનો...

સમુદ્રમાં તરવા જવાનો શોખ રાખતાં લોકોને માટે ચેતવણી... વધી શકે છે ચેપી રોગો લાગવાનો ખતરો.. જો તમને દરિયામાં તરવાનો શોખ હોય તો ધ્યાન રહે...

દિવસના 50 પૈસા કમાતી પેટ્રીશિયા નારાયણ આજે કમાય છે દિવસના 2 લાખ, જાણો તેણીની...

એક કહેવત છે જહાં ચાહ વહાં રાહ જો તમારી કઈ કરી બતાવવાની તીવ્ર ઇચ્છા હોય અને લગન હોય તો તમે જીવનમાં આવતા કપરામાં કપરાં...

ખીજડીયા ગામ ના ખેડૂત પુત્ર નું સોશિઅલ મીડિયા એપ લિપઝો લોન્ચ…

ખીજડીયા ગામ ના ખેડૂત પુત્ર નું સોશિઅલ મીડિયા એપ લિપઝો લોન્ચ. ગત તારીખ 28-6 ના રોજ ખીજડીયા ગામ મા રહેતા ખેડૂત તુલસીભાઈ હીરાભાઈ વસોયા ના...

યુવા પેઢીના મોબાઈ વળગણની જોખમી શારીરીક-માનસીક-સામાજીક અસરો – ચાઈનામાં ખોલવામાં આવ્યા મોબાઈલ એડીક્શન છોડાવવાના...

આજે કહેવાય છે કે ભારતમાં જેટલા ટોઈલેટ નથી તેના કરતાં પણ વધારે મોબાઈલ છે. આજે માત્ર શહેરોમાં જ નહીં પણ ગામડે ગામડે સ્માર્ટફોન પહોંચી...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time