કોરોના વાયરસના ભરડામાં આવેલા અમદાવાદમાં આટલા દિવસ નાઇટ કરફ્યૂ રહેશે,જાણો વધુમાં

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે, જણાવ્યું છે કે, અમદાવાદમાં તા. ૭ ડીસેમ્બર, ૨૦૨૦ સુધી રાતના ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા...

અમદાવાદીઓ હજુ પણ કોરોનાથી ડરજો, અને ઘરમાં રહેજો, મૃત્યુદરનો આ આંકડો જાણીને શ્વાસ થઇ...

ભારત દેશના છ શહેરોમાં સૌથી વધારે મૃત્યુ દર ૪.૧ અમદાવાદ શહેરમાં છે, ત્યાર પછી મુંબઈમાં ૩.૯ મૃત્યુ દર છે અને દિલ્હીમાં ૧.૬ ટકા મૃત્યુદર...

શું તમે પણ ઘરમાં સાવરણીનો ઉપયોગ કરતી વખતે કરો છો આ ભૂલો? તો તમારી...

ઘર હોય કે ઓફિસમાં સ્વચ્છતાના ઉપોયગમાં લેવામાં આવતી સાવરણીનું ખૂબ મહત્ત્વ છે. તેને લક્ષ્મીનુ પ્રતિક માનવામા આવે છે. પણ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું...

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની રસીને લઇને આવ્યા સારા સમાચાર, જે જાણીને...

લગભગ એક વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની મહામારી વિરુદ્ધ વેક્સિન ક્યારે આવશે, તેના પર લોકોની નજર ટકેલી છે. અને લોકો એ...

બેન્કથી લઈને LPG સુધીના ઘણા નિયમો 1 ડિસેમ્બરથી બદલાઇ રહ્યાં છે, જાણી લો ફાયદાની...

સામાન્ય રીતે એવું થતું હોય કે મહિનો બદલે એટલે નવા નિયમો આવે અને રોજના જીવન સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાઈ જાય. તો આ વખતે...

BIG NEWS: ફાઈઝર બાદ મોડર્ના કંપનીએ વેક્સિનની કિંમત કરી જાહેર, જાણો બન્ને કંપનીનો ડોઝ...

કોરોનાએ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે. દરેક લોકો અત્યારે રસીની રાહ જોઈ રહ્યા છે. એવામાં કેટલીક કંપનીઓએ પોતાની રસીની પ્રાઈઝ જાહેર કરી છે. કોરોનાની...

ઇગ્નોર કર્યા વગર ખાસ જાણી લો jio, Airtel અને Viના આ પ્લાન વિશે, નહિં...

જો તમે તમારા મોબાઈમાં રોજ 2 જીબી ડેટા વાપરી નાખતા હોવ તો જીઓ, એરટેલ, અને વોડાફોન-આઈડિયાના કેટલાક પ્રીપેડ રીચાર્જ પ્લાન એવા છે જે તમને...

ખુબ દુ:ખદ, આ પોલીસકર્મીના આખા પરિવારને કોરોના ભરખી ગયો, તમે સમજી જજો નહીંતર…

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા...

અમદાવાદ પોલીસને ઘણી ખમ્માં, ​​​​​​કરફ્યુમાં રોડ પર રખડતાં-ભટકતા ગરીબો માટે ફરિસ્તો બનીને આવી

બધા જાણે છે એમ દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ સમગ્ર ગુજરાત સાથે સાથે અમદાવાદ શહેરમાં વધુ ફેલાતા રાજ્ય સરકારે સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની...

અહીં 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ રહેશે જરૂરી, બંધ થઇ જશે કેશની સુવિધા

1 જાન્યુઆરીથી દરેક ફોર વ્હીલર માટે ફાસ્ટેગ અનિવાર્ય કરવામાં આવ્યું છે. ડિજિટલીકરણને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર ટોલ પ્લાઝા પર કેશની લેન દેનને ખતમ...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time