ગુજરાતની ચૂંટણીને લઈ સટોડિયાઓએ પોતાના ભાવ ખોલ્યાં, અ’વાદ-રાજકોટ અને સુરતમાં BJPને મળશે આટલી બેઠક
સટોડિયાઓને ન કોઈ મોસમ નડે કે ન કોઈ પરિસ્થિતિ નડે, એ લોકો પોતાનું કામ શરૂ જ રાખે, કોરોનામાં પણ એ લોકોએ જપ નથી લીધો...
ભગવાન ભોળાનાથનું એક એવું મંદિર, જ્યાં હિંદુઓની સાથોસાથ મુસલમાન પણ કરે છે પુજા
મિત્રો, આપણા હિન્દુ ધર્મમા પ્રભુ ભોળેનાથનો પોતાનો એક વિશેષ મહિમા છે. આખા દેશમા પ્રભુ ભોળેનાથના અનેકવિધ મંદિરો આવેલા છે. દેશના અનેકવિધ ભાગોમા બનાવવામા આવેલા...
અજમાવો ફક્ત આ એક ઉપાય, અને હંમેશ માટે જાળવી રાખો તમારા તુલસીના છોડની હરિયાળી…
ઘરે તુલસીનો છોડ કેવી રીતે ઉગાડવો તેના વિષે જાણવુ અત્યંત આવશ્યક છે. તેનાથી તમારી ઘરે તુલસીનો છોડ સારી રીતે તેનો વિકાસ થઈ શકે છે....
પાટણમાં બન્યો રમુજી બનાવ, લગ્નમાં ઘોડી એવી ભડકી કે લગ્ન કરવા જતા વરરાજાને લઈને...
લગ્ન જીવનમાં એકવાર થતાં હોય છે. માટે તેને યાદગાર બનાવવા માટે લોકો નવા નવા નુસકા અજમાવતા જોવા મળે છે. કેમ કે બધાને ઈચ્છા હોય...
ગમે તેટલો વરસાદ આવે મોટેરાની મેચ નહીં થાય કેન્સલ, કારણ છે ખાસ
ભારત અને ઇંગ્લેન્ડની ટીમો હવે અમદાવાદમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ રમશે. આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે....
રામ મંદિરના નિર્માણ માટે શ્રદ્ધાળુઓએ 400 કિલો ચાંદીની ઈંટો મોકલી, અંતે ટ્રસ્ટે કહેવું પડ્યું…...
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને દેશભરના શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છે. તેવામાં જ્યારથી મંદિર માટે દાન લેવાની શરુઆત કરવામાં આવી છે ત્યારથી લોકો મનમુકીને...
આઝાદી બાદ પહેલી મહિલાને ફાંસી, ઘટના જાણીને રૂંવાડા થઈ જશે ઉભા
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની બાવનખેડીની ઘટનામાં એક મહિલાને ફાંસી આપવામાં આવશે. આઝાદ ભારતની પહેલી મહિલા શબનમ હશે જેને ફાંસીની સજા આપવામાં આવશે. શબનમની દયા...
અનૈતિક સંબંધોની આડમાં થઈ હત્યા, પતિએ પત્નીને જમીન દલાલ સાથે રૂમમાં જોઈ લીધી, પછી...
હાલમાં એક ઘટના સામે આવી અને જેમાં લવ એંગલનિ સાથે સાથે મર્ડર પણ કરવામાં આવ્યું છે. પણ આ પહેલાં આ કેસ આવી ચૂક્યો છે...
પરિવારને વેર-વિખેર કરતું પોલિટિક્સ, પિતા કોંગ્રેસમાં છે અને દીકરો AAP પાર્ટીમાં જોડાયો તો ઘરમાંથી...
સામાન્ય રીતે રાજકારણ એ પરિવારના બે ફાટા પાડી નાંખે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પતિ-પત્ની, પિતા-પુત્ર, કાકા-ભત્રીજા રેસમાં...
તમારા ઘરમાં પણ ઉંદર વધી ગયા છે તો તેને મારવાને બદલે આવી રીતે કરજો...
આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન ગણેશનું વાહન ઉંદર છે. ભગવાન ગણેશને ઉંદર ખૂબ પ્રિય છે. આપણે સૌ ભગવાન ગણેશની પુજા કરીયે ત્યારે આપણે...