આ રીતે વ્યક્તિના બર્થ ડે પરથી જાણી લો તેનો સ્વભાવ સારો છે ખરાબ..

બર્થ ડે પરથી જાણો વ્યક્તિના સ્વભાવ વિશે દરેક વ્યક્તિ પોતાની આસપાસની વ્યક્તિઓ વિશે જાણકારી મેળવવા આતુર હોય છે. પછી તે આપણા મિત્ર હોય, પ્રિયપાત્ર હોય...

શ્રીરામ સાથે જ યુદ્ધ પર નીકળ્યા હતા હનુમાનજી, જે વાતથી દરેક લોકો છે અજાણ

શ્રીરામ સાથે જ યુદ્ધ પર નીકળ્યા હતા હનુમાન, જાણો રોચક વાર્તા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ હનુમાનજીના હૃદયમાં વાસ કરતાં હતા. આ વાત સૌ કોઈ જાણે છે....

નાની અને પાતળી આંગળી હોય તેવી સ્ત્રીઓ કેવી હોય છે સ્વભાવે, જાણો તમે પણ

નાની અને પાતળી આંગળી હોય તે સ્ત્રી હોય છે ગુસ્સો કરનારી અને કંજૂસ સામુદ્રિક શાસ્ત્ર જેને સામુદ્રિક વિજ્ઞાન તરીકે પણ લોકો ઓળખે છે તેની રચના...

વાંચી લો પહેલા આ આર્ટિકલ અને પછી ઘરમાં વાવો આ 5માંથી એક વૃક્ષ, રહેશે...

ઘરમાં આ 5 વૃક્ષમાંથી એક વૃક્ષ વાવો, ઘરમાં હંમેશા રહેશે સુખ-સમૃદ્ધિ વૃક્ષો વાવવા અને તેને ઉછેરવાનું સૂત્ર પર્યાવરણ બચાવવા માટે તો આપવામાં આવે જ છે....

ઘર પર ધજા લગાવવાથી શું થાય છે લાભ, જાણો 4 મહત્વની વાતો

ઘર પર ધજા લગાવવાથી શું થાય છે લાભ, જાણો 4 મહત્વની વાતો મંદિરો પર જે ધજા આપણે જોઈએ છીએ તેનું મહત્વ અનેરું હોય છે. ધજાનું...

યોગ કરતી વખતે ખાસ રાખો આ બાબતોનુ ધ્યાન, શરીરને થશે અનેક ફાયદો

યોગ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. દરેક વ્યક્તિ તંદુરસ્ત શરીરની ઇચ્છા રાખે છે અને આજના ભાગદોડભર્યા રૂટીનમાં પોતાને માટે સમય કાઢવો પણ ખૂબ...

23.02.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો...

23-2-2020 મેષ આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. જો તમે પોતાના ઘર ના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું...

22.02.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો...

22-2-2020 મેષ તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. જે લોકો વગર વિચાર્યે...

આ કારણે શિવલિંગનો આકાર ગોળ નહિં પણ હોય છે અંડાકાર, કારણ જાણીને તમને પણ...

શા માટે શિવલિંગનો આકાર હોય છે અંડાકાર ? જાણો આકારનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવતા સૃષ્ટિમાં સર્વશક્તિમાન છે. આ...

શિવ-પાર્વતીના લગ્નમાં આવ્યા હતા આ વિધ્ન, જાણો તેમની સાથે જોડાયેલી રોચક કથા વિશે

શિવ-પાર્વતીના લગ્નમાં હતા આવા વિધ્ન, જાણો કેવી રીતે થયા લગ્ન સંપન્ન મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરવામાં આવે છે અને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. આ...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time