ધનતેરસના દિવસે ખવડાવી દો ગાયને આ વસ્તુ, ઘરમાં રહેશે ધનની રેલમછેલ.

દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભારતના આ મહાપર્વમાં લોકો ખાસ કરીને લક્ષ્મીને રીઝવવાનું કામ કરે છે અને નવા વર્ષને હર્ષભેર વધાવે...

ધનતેરસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કરો આ પ્રતિકાત્મક સસ્તી ખરીદી, થશો માલામાલ..

હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર દીવાળીનો હોય છે આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે આ દિવસે માતા લક્ષ્મીની પુજા કરીને તેમને રીઝવવામાં આવે છે...

ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદતા આ વસ્તુઓ – થઈ જશો પાયમાલ

ધનતેરસે ધનની તેમજ ધનવંતરી દેવતાની પુજા તો કરવામાં આવે જ છે પણ સાથે સાથે ઘણી બધી ખરીદીઓ પણ કરવામા આવે છે. તમારે આ દિવસે...

ધનતેરસથી સતત ૩ દિવસ જપો આ મંત્ર – પામો નિરંતર ઉન્નતિ..

25 ઓક્ટોબરના રોજ ધનની આરાધના એટલે કે શ્રી લક્ષ્મીમાતા અને ધનકૂબેરની આરાધનાનો દિવસ નજીક જ છે. આ દિવસે લક્ષ્મીમાતા, કૂબેર દેવ અને ધનવંતરી ભગવાનની...

જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા વાઘબારસના દિવસે બાળકો પાસે જરૂર કરાવવું જોઈએ.

દિવાળીના દિવસો શરૂ થવા પહેલાં અગિયારસના દિવસથી બધી તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. વ્રત, પૂજા અને ઉજવણી પણ તેજ દિવસથી ચાલુ થઈ જતા...

25.10.19 – ધનતેરસ આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ...

25-10-2019 મેષ આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે...

વાઘબારસને વસુબારસ પણ કહેવાય છે, જાણો શા માટે – વાંચો પૌરાણિક કથા.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજના દિવસનું છે અધિક મહત્વ… જણો શું છે તેની પાછળની અજાણી વાતો… વાઘબારસની સાથે ગૌ પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે. દિવાળી...

આ ધનતેરસે તમારી રાશિ મુજબ તમારે શું ખરીદવું તમારા માટે રહેશે શુભ – અત્યારે...

આમ તો દીવાળીના તહેવારની શરૂઆત નવરાત્રી પુર્ણ થયાના થોડા દીવસોમાં જ થવા લાગે છે. કારણ કે દીવાળી આવવાની હોવાથી તેના માટે ઘરની સાફસફાઈ, રંગરોગાન,...

વાઘ બારસનું મહત્વ છે વેપાર – ધંધા સાથે જોડાયેલા લોકો માટે.

વાઘ બારસનું મહત્વ છે વેપાર – ધંધા સાથે જોડાયેલા લોકો માટે. મંદીના સમયમાં જાણો એવા ઉપાય જે તમારા વ્યવસાયમાં લાવશે લાભ અને બરકત… વાઘ બારસ...

ધનતેરસના દિવસે જો કર્યા આ ૬ ઊપાય, તો જરૂર થશે ધનવર્ષા.

કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની તેરમી તીથીએ ધનતેરસનો શુભ તહેવાર આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરી, કુબેર મહારાજ, માતા લક્ષ્મી તેમજ ગણપતિજીની પુજા કરવામા આવે...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time