આ દસ વાસ્તુ ટીપ્સને આધારે જો ઘરમાં હશે આ ફૂલ-ઝાડ, તો પામશો અપાર સુખ-શાંતિ-સમૃધ્ધિ.

ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે થોડી વાસ્તુ ટિપ્સ વાસ્તુશાસ્ત્ર ઘર અને પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવતું એક પ્રકારનું ચોક્કસ ગણિત છે.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં...

રાધા કૃષ્ણની કે અન્ય કોઈ ભગવાનની મૂર્તિ કોઈને ગીફ્ટ કરતા પહેલા વાંચો આ નિયમો..

રાધા કૃષ્ણની મૂર્તિ ભેટમાં આપતાં પહેલા એકવાર જરૂર વિચારજો. આપણે ત્યાં આપણા પ્રેમની પ્રતીતિ રૂપે વાર-તહેવાર અને પ્રસંગોએ ભેટ આપવાનો રિવાજ છે.પણ ભેટ આપતા પહેલા...

27.10.19 – દિવાળી આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ...

27-10-2019 મેષ માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી...

મા કાળી, યમરાજ, ભગવાન વિષ્ણુ અને હનુમાનજી મહારાજની ઉપાસના કરવા માટેનો ઉત્તમ દિવસ..

મા કાળી, યમરાજ, ભગવાન વિષ્ણુ અને હનુમાનજી મહારાજની ઉપાસના કરવા માટેનો છે આ ઉત્તમ દિવસ. જાણો શું છે તેનું મહત્વ… કાળી ચૈદસનો દિવસ એટલે અંધકારને...

વાસ્તુ ટીપ્સ – મનની શાંતિ અને ધન પ્રાપ્તિ માટે કરો આ પ્રયોગ.

ઘરકંકાસથી પરેશાન છો?વાસ્તુશાસ્ત્ર આધારિત લવિંગના ઉપયોગથી મનની શાંતિ અને સફળતા મેળવો. સતત ભાગતા રહેતા જીવનમાં પ્રત્યેક વ્યક્તિ મનની શાંતિ પહેલા જંખે છે.મનની શાંતિ ત્યારે જ...

દિવાળીની રાતે આ ૧૦ સંકેતોમાંથી કોઈ એક પણ જોવા મળે તો સમજવું, માતા લક્ષ્મીએ...

દિવાળીની રાતે આ ૧૦ સંકેતોમાંથી કોઈ એક પણ જોવા મળે તો સમજવું, માતા લક્ષ્મીએ તમારા પૂજનને સ્વીકારીને કૃપા વરસાવી છે… દિવાળી એટલે ભારતીય હિન્દુ સંસ્કૃતિનો...

જાણો દિવાળીના દિવસે લક્ષ્મી પુજનનું ચોક્કસ મુહૂર્ત અને પ્રદોશ કાળમાં લક્ષ્મી પુજાનું મહત્ત્વ…

પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી રામ જ્યારે રાવણનો વધ કરીને અયોધ્યા પાછા આવ્યા ત્યારે અયોધ્યાના લોકોએ શ્રીરામનું સ્વાગત સેંકડો દીવડાં પ્રગટાવીને કર્યું હતું. અને...

દિવાળીના પૂજન માટે જરૂરી વસ્તુઓ અને તેનું મહત્વ…

દિવાળીના દિવસોમાં ઘરે ઘરે દીવા થાય છે. માનવામાં આવે છે કે દીપ પ્રગટવવાથી જીવનનો અંધકાર દૂર થાય છે. તે સાથે આ પૂજામાં દીવાનું સ્થાન...

આ દિવાળી પછીનો સમય આ રાશિના જાતકો માટે રહેશે લાભદાયી…

અગિયારસો વર્ષ પછી મહાસંયોગ લઈને આવતી દિવાળી તમારી રાશિ માટે કેવી રહેશે? દિવાળી એટલે અંતર ના અજવાળા કરવાનો ઉત્સવ. ખુશી રહે જવાનો તહેવાર એટલે દિવાળી. હિન્દુ...

કાળી ચૌદસ કહો કે રૂપ ચૌદસ કે પછી કહો નરક ચતૂર્દશી… આ દિવસ સાથે...

કાળી ચૌદસ કહો કે રૂપ ચૌદસ કે પછી કહો નરક ચતૂર્દશી… આ દિવસ સાથે જોડાયેલી છે અનેક પૌરાણિક કથાઓ… નરક ચતૂર્દશી શબ્દ સાંભળીને જ આપણને...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time