પવિત્ર સ્થળ કેદારનાથ વિશે જાણો શું છે અહીંની ખાસ પ્રથાઓ જેનાથી પૌરાણિક કાળથી બની...
દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી પ્રમુખ એવા કેદારનાથ મહાદેવનું છે અદ્વિતિય મહત્વ… જાણો શા કારણે ભગવાન શંકરે અહીં આવીને કર્યો હતો વસવાટ… પવિત્ર સ્થળ કેદારનાથ વિશે જાણો...
જાણો પૂજા કરતા સમયે દિવો કઈ દિશામાં રાખવાથી મળે છે સૌથી ઉત્તમ ફળ…
જ્યારે પણ આપણે લોકો પૂજા કરીએ છીએ તો ભગવાન સામે દીવો કે દીપક જરૂર પ્રગટાવતા હોઇએ છીએ. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનું ખાસ મહત્વ હોઈ...
૧૨.૦૫.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…
મેષ : તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને...
ભગવાન શ્રી કૃષ્ણને કલાનિધિ શાને કહ્યા છે જાણો છો? તેઓ ચોંસઠ કળાઓમાં છે પારંગત…
ભગવાન શ્રી કૃષ્ણને કલાનિધિ શાને કહ્યા છે જાણો છો? તેઓ ચોંસઠ કળાઓમાં છે પારંગત…
૬૪ કળાઓમાં નિપૂણ છે શ્રી કૃષ્ણ… જાણો વિગતે તે કઈ કઈ...
ઘણીવાર આપણે મિત્રતાને કારણે સાચી અને સારી વાત આપણા મિત્રોને નથી કહી શકતા, જાણો...
સદગુરૂ: જે લોકો તમારી વિચારશૈલીને , લાગણીને, સમજણને, ગમા અણગમાને ટેકો આપે છે તેમની સાથે તમે મિત્રતા બનાવો છો. તમે બધા જ ટેકારૂપ બાબત...
૧૧.૦૫.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…
મેષ
તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો.નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે....
જે લોકો ફોટાની જ્યોમેટ્રી સમજે છે તેમના માટે માત્ર એક ફોટો નકારાત્મક પ્રભાવ માટે...
પ્ર: ટેક્નોલોજીની મદદથી લોકો હવે ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમનો ઉપયોગ કરીને ફોટા લેવા ટેવાઈ ગયા છે. પણ ઘણી બધી સંસ્કૃતિઓ આ નવા આધુનિક ટેકનોલોજી સામે...
૧૦.૦૫.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…
મેષ
તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ...
ભગવાન શ્રી વિષ્ણુનુ તપસ્યાધામ એટલે બદ્રીનાથ; આ વર્ષની ચારધામ યાત્રા ૧૦મી મેથી શરૂથશે…
પૃથ્વી પરનું વૈકુંઠ જેને મનાય છે તેવા ચારધામ યાત્રાની શુભ શરૂઆત આ વર્ષ ૨૦૧૯ની ૧૦મી મેથી થશે. ખુલશે બદ્રીનાથના દ્વાર… જાણો શું છે મહિમા...
જે લોકો ભાગ્યના ભરોસે જીવે છે તેઓ માટે સદ્દગુરુ જણાવે છે ખાસ વાતો…
જીવનમાં “ભાગ્ય” શું ભૂમિકા ભજવે છે? સદગુરુ ભાગ્ય અથવા તો “અદ્રિશ્ટમ” વિષે ધ્યાન દોરે છે જે ભારતીય ભાષાઓમાં ખુબ પ્રચલિત છે. અને સમજાવે છે...