૨૯.૦૫.૧૯ – આજનું રાશિ ભવિષ્ય, આજે પ્રેમીઓ માટે અને પરણિત મિત્ર માટે કેવો રહેશે...
મેષ
તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ...
ઉત્તરાખંડના પિથૌરગઢમાં સ્થિત પાતાળ ભુવનેશ્વરની ગુફા ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.
હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પુજવામાં આવ્યા છે. ગણેશજીના જન્મ વિષે કેટલીએ વાર્તાઓ પ્રચલિત છે. કહેવામાં આવે છે કે એક વાર ભગવાન શિવે ક્રોધાવેશમાં...
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે જ્યારે પતિ કે પત્નીની કુંડળીમાં ગ્રહોની સ્થિતી બદલાય છે ત્યારે તેની...
કોઈપણ સંબંધનો પાયો વિશ્વાસ અને પ્રેમ હોય છે. પરંતુ ક્યારેક સંજોગ અને પ્રતિકુળ સ્થિતીમાં નાની વાત પણ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે....
કોઈએ તમને સલાહ આપી હોય કોઈ નંગવાળી વીટી પહેરવાની તો આ વાતોનું ખાસ ધ્યાન...
ઘણીવાર તમે વ્યક્તિઓને ગ્રહોનો પ્રભાવ વધારવા કે શાંત કરવા માટે આંગળીઓ પર ગ્રહો પહેરતા જોયા હશે. જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોના અલગ અલગ મહત્વને ખૂબ સારી...
હવે જયારે પણ તુલસીની પૂજા કરો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો…
વર્તમાન સમયમાં તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળશે. તુલસીનો ઉપયોગ પૂજા-પાઠમાં કરવા ઉપરાંત આયુર્વેદમાં ઔષધિ તરીકે પણ થતો હોવાથી પણ લોકો ઘરમાં તુલસીનો છોડ...
૨૮.૦૫.૧૯ – આજનું રાશિ ભવિષ્ય, જાણો આજે કાર્યક્ષેત્રે કેટલા ઉતાર ચઢાવ આવશે…
મેષ
સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમારા...
ઘરમાં ફૂલ છોડ રાખવાનો શોખ છે તો આ છોડ ખાસ વસાવજો ઘણો ફાયદો થશે…
મોટાભાગની ગૃહિણીઓને ઘરમાં ઝાડપાન રાખવાનો શોખ હોય છે. જો ઘરમાં મોટું ફળીયું હોય તો તેમાં અલગ અલગ પ્રકારના ઝાડ લગાવવાનો આગ્રહ તેઓ રાખે છે...
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે…
હિંદૂ ધર્મ અને શાસ્ત્રોમાં હાથીને પવિત્ર ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં હાથી રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. હાથીને ગણપતિનું પ્રતીક માની અને...
વાળ માત્ર તમારા લૂક જ નહિ પરંતુ તમારી કિસ્મતને પણ પ્રભાવિત કરે છે….
જો તમે સારા દેખાવા માટે સારી હેરસ્ટાઈલ કરો છો, તો આજે જાણી લોકો વાળ માત્ર તમારા લૂક જ નહિ પરંતુ તમારી કિસ્મતને પણ પ્રભાવિત...
સંતોષી અને ધનવાન એવા લોકો જેની હથેળીમાં હોય છે આ ખાસ રેખા…
દરેક વ્યક્તિની હથેળીમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની આવી રેખાનો સંબંધ વ્યક્તિના ભાગ્ય સાથે પણ હોય છે. હસ્ત રેખા શાસ્ત્ર વિશે તમે સાંભળ્યું પણ...