જમીન, મકાન અને વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આ મહિનાનું શુભ મુહર્ત...

શુભ મુહૂર્ત ઓગસ્ટ 2021: કેટલાક લોકો શુભ કાર્ય કરવા માટે શુભ સમયની રાહ જોતા હોઈ શકે છે, જ્યારે કેટલાક લોકોએ સંપત્તિ, વાહનો વગેરે ખરીદવાની...

દીપિકા અને રણવીરને એકસાથે હોસ્પિટલમાં જોઈને ફેન્સે ગુડન્યૂઝને લઈને કરવા માંડી પૂછપરછ, જાણો શું...

બોલિવૂડના સૌથી સુંદર દેખાતા કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હંમેશા લોકોની ફેવરિટ લિસ્ટમાં રહ્યા છે. હંમેશા બંનેની તસવીરો વાયરલ થતી હોય છે. પરંતુ...

સામે આવ્યું રાજ કુંદ્રાની ધરપકડનું સાચું કારણ , 51 પોર્ન ફિલ્મોનો થયો પર્દાફાશ

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં શનિવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન બંને પક્ષોના વકીલે તેમની વાત કોર્ટમાં રજૂ કરી હતી. આ દરમિયાન...

કોરોનાના ડેલ્ટા કરતાં પણ વધારે જોખમી વેરિયંટને લઈ વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, જાણો શું કરશો

કોરોના વાયરસનું સંક્રમણ હજુ પણ વિશ્વભરના દેશો માટે ચિંતાનું કારણ છે. દુનિયાના ઘણા દેશોમાં કોરોનાનો નવા નવા વેરિયંટ વધુને વધુ તબાહી મચાવી રહ્યા છે....

PUC અને RC બૂકને લઈ બેદરકારી પડી શકે છે ભારે, આવો છે કંઈક સરકારનો...

વાહનોના પ્રદૂષણની અવગણના હવે વાહન માલિકોને ડૂબાડી શકે છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા વાહન પ્રદૂષણ પ્રમાણપત્ર માટે નવા નિયમો સૂચિત કરવામાં આવ્યા છે. આ...

કોરોનાની ત્રીજી લહેરને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવ્યા દુનિયાભરના દેશોને, જાણો સપ્ટેમ્બર સુધીમાં શું...

ભારત સહિત દુનિયાભરમાં હવે જે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેમાં વધારે કેસ ડેલ્ટા વેરિયંટના છે. એ વાત યાદ કરવી જરૂરી છે કે...

હવામાનની આગાહીઃ આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લાને ધમરોળશે વરસાદ, જાણી લો કયા નામ...

વરસાદને લઈને ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિબાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની...

ગાંધીનગરઃ દર્દીઓને આપવામાં આવેલા દાળ-ભાતમાંથી ગરોળી નિકળતા તંત્રના પગ તળેથી જમીન સરકી ગઈ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ખોરાકમાંથી ગરોળી નિકળતા હડકંપ મચી ગયો છે. દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાં ગરોળીની હાજરીને કારણે વહીવટીતંત્ર પણ ચોકી ગયું...

10 રાજ્યોમાં કોરોનાના કેસ વધતાં તંત્ર ચિંતામાં, કેન્દ્ર સરકાર રાખી રહી છે નજર, રાજ્ય...

દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘણા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ ત્રીજી લહેરની આશંકા વચ્ચે હવે દેશના 10 રાજ્યોમાં ત્રીજી લહેરની શરુઆતના સંકેત...

આ સંજોગોમા પત્ની અને ભાઈ સહિતના આ લોકોનો તુરંત કરી દેવો ત્યાગ, જાણો કેમ…?

આચાર્યએ તેમના પુસ્તકો ચાણક્ય નીતિમાં તેમના અનુભવો લખ્યા છે અને ન્યાયી જીવન જીવવાની રીત બતાવી છે. આચાર્ય ના અનુભવો ને અનુસરીને, વ્યક્તિ જીવનમાં મોટી...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time