વ્રત અને ઉપવાસમાં કેમ ચોખા નથી ખાવામાં આવતા, જાણો આ રસપ્રદ માહિતી…

હિંદૂ ધર્મમાં અગિયારસના વ્રતનું અધિક મહત્વ છે. આ ઉપરાંત શિવરાત્રી સહિતના તહેવાર નિમિત્તે પણ પણ વ્રત કરવાનું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસ અને...

૧૮.૦૫.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…

મેષ આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આર્થિક...

અમુક પ્રકારનું ભોજન કે ખોરાક લેવાનું ટાળશો તો સ્વાસ્થ્ય રહેશે મજબુત…

આજના સમયમાં આપણે જે કાંઈ ખાઈએ છીએ તે, ઝેર સમાન છે. આજે આપણે આ લેખમાં આપણા ભોજન અને તેની આદતો વિશે વાત કરીશું. જેમાં...

તમારા સપના પુરા કરવા છે? જાણો શું જણાવી રહ્યા છે સદ્દગુરુ…

પ્ર: નમસ્કાર, મારા સપના મોટા છે અને તે સાકાર થશે તેવી મને આશા છે. પણ હું એવો વ્યક્તિ નથી જે સહેલાઈથી બધાની સાથે ભળી...

દરેક આંગળી પર વિવિધ વીંટીઓ પહેરવાનો ખરો અર્થ શું છે?

દરેક આંગળી પર વિવિધ વીંટીઓ પહેરવાનો ખરો અર્થ શું છે ? એક એવો સમય હતો કે વીંટી માત્ર મેરિડ કે એન્ગેજ્ડ વ્યક્તિ જ પહેરી શકતી....

૧૭.૦૫.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…

મેષ કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ...

શુક્રવારે કરો ફક્ત આટલું અને દુર કરો ધન સંબર્ધિત દરેક પ્રશ્ન…

આપણે બધા એ જાણીએ છીએ કે ધનની દેવી એટલે લક્ષ્મી માતા, પણ આપણે તેમને રીઝવવાની રીત નથી જાણતા. આપણે માત્ર દીવા-બત્તી કરીને પોતાની જવાબદારીથી...

કોઈ એક વૃક્ષને પસંદ કરો અને જાણો કે આવનારા સમયમાં શું પરિવર્તનો આવશે…

ઘણાબધા લોકોને સાઇકોલોજિકલ ટેસ્ટ ખુબ જ ગમતા હોય છે. કેટલાક કેટલીક બાબતની ચકાસકણી કરવા માટે આવા ટેસ્ટ કરતાં હોય છે, જ્યારે બીજાઓ કંઈક સમજવા...

૧૬.૦૫.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…

મેષ હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના...

અમદાવાદના શોભનાબેને તૈયાર કર્યા છે અનોખા ગણપતિ, ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઇ રહ્યા છે...

અમદાવાદના શોભનાબેન આપણાં માટે લાવ્યાં છે યુનિક સ્ટાઈલના ગણપતિજીની મૂર્તિ... જે બન્યા છે ફ્રુટસ, ડ્રાય ફ્રુટસ અને વેજિટેબલસમાંથી... જેને ખાઈ શકાય તેવા ભગવાનની મૂર્તિઓમાં ગણેશજીની...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time