અવારનવાર જોવા મળ્યું છે કે લોકો પોતાના જીવનમાં સખત મહેનત કરે છે જેનાથી તે પોતાનું જીવન સુખ સુવિધાઅઓ સાથે પસાર કરી શકે,પરંતુ લાખ પ્રયત્ન કરવા છતા પણ વ્યકિતને પોતાના સપના પૂરા કરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, વ્યકિતનાં જીવનમાં પૈસાનો અભાવ બનેલો રહે છે,
દરેક સંભવ પ્રયત્ન કરવા છતા પણ વ્યકિતને પોતાના જીવનમાં ધનની ઉણપનો સામનો કરવો પડે છે,જો આપણે હિંદુ ધર્મની માન્યતા મુજબ જોઇએ તો જે લોકો હિંદુ ધર્મમાં વિશ્વાસ રાખે છે તે શિવલિંગનું વિશેષ મહત્વ માને છે,એમ માનવામાં આવે છે કે શિવલિંગમાં ભગવાન ભોળાનાથનો વાસ હોય છે,જો શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે તો તેનાથી ભગવાન ભોળાનાથ ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોનાં બધા દુ:ખ દૂર કરી દે છે,પરંતુ શિવલિંગની પૂજા કરવાની પણ વિધી જણાવવામાં આવી રહી છે,
જો તમે આ ખાસ વિધી દ્વારા શિવલિંગની પૂજા કરો છો તો તેનાથી તમારા જીવનની ઘણીબધી મુશ્કેલીઓનું સમાધાન થાય છે,જો તમે શિવલિંગની પૂજા દરમિયાન આ વાતોને ધ્યાનમાં રાખો છો તો ભગવાન ભોળાનાથી તમારાથી અતિશીઘ્ર પ્રસન્ન થશે.
શિવલિંગની પૂજા દરમિયાન એમ માનવામાં આવે છે કે, જો શિવલિંગ પર શેરડીનો રસ અર્પિત કરવામાં આવે તો તેનાથી ભગવાન ભોળાનાથી કૃપા દ્રષ્ટિ હમેંશા ભક્તો પર બનેલી રહે છે અમે ભક્તોની નિર્ધનતા દૂર થાય છે,
જો તમારા જીવનમાં પૈસાનો અભાવ ચાલી રહ્યો છે તો આ પરિસ્થિતિમાં જો તમે શિવલિંગ પર શેરડીનો રસ અર્પિત કરો છો તો તેનાથી તમારી ગરીબી દૂર થઈ જશે પરંતુ તેના માટે એક વિશેષ વિધી જણાવવામાં આવી છે આજ અમે તમને શિવલિંગ પર શેરડીનો રસ અર્પિત કરતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને વિધી દ્વારા તમે શેરડીનો રસ શિવલિંગ પર અર્પિત કરો આ વિષયમાં જાણકારી આપવાના છીએ .
શિવલિંગ પર આ પ્રકારથી કરવો શેરડીનો રસ અર્પિત
જો કોઈ વ્યકિત પર વધારે દેવું વધી ગયું છે અને તે પોતાનું દેવું ચૂકવી નથી શકતા તો એ સ્થિતિમાં શિવલિંગ પર શેરડીનો રસ અર્પિત કરવો લાભદાયક રહેશે,તમે તેના માટે શિવલિંગ પર શેરડીનો રસ અર્પિત કરતા સમય ઓ મ નમ: શિવાય મંત્રનો જાપ સતત કરતા રહો,જો તમે આમ કરો છો તો તેનાથી ભગવાન ભોળાનાથ તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર કરશે અને તેમના આશિર્વાદ તમારા સાથે બનેલા રહેશે
જો તમે ઉપર જણાવવામાં આવેલ વિધી દ્બારા શિવલિંગ પર શેરડીનો રસ અર્પિત કરો છો તો તેનાથી તમારા જીવનથી પૈસાથી જોડાયેલી મુશ્કેલીઓ દૂર થશે અને તમારા જીવનમાં ધનનું આગમન થશે,તેનાથી વધારે એમ જણાવવામાં આવે છે કે મંગળવારનાં દિવસે કોઈના પાસે પણ પૈસા ઉધાર લેવાથી બચવું જોઈએ ,જો તમે કોઈ પાસે પૈસા ઉધાર લીધા છે તો તમે તમારા ઉધાર લીધેલા પૈસાની પહેલી કિશ્ત મંગળવારનાં દિવસે ન ચૂકવો,જો તમે આમ કરો છો તો તેના કારણે ભગવાન ભોળાનાથ તમારાથી નારાજ થઈ જાય છર અને તમારે આર્થિક નુક્સાનનો સામનો પણ કરવો પડી શકે છે,
જો તમે ઈચ્છો છો કે તમે આર્થિક મુશ્કેલીઓથી હમેશા દૂર રહો તો તેના માટે તમે દરરોજ સવારનાં સમય પંખીઅઓ ને દાણા જરૂર ખવડાવો, જો તમે આમ કરશો તો તેનાથી પંખીઅઓ ને ખાવા માટે ભોજન તો મળશે તેના સિવાય તમારા જીવનમાં જો પૈસાની સમસ્યા ચાલી રહી છે તો તેનાથી પણ તમને છૂટકારો મળી જશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ