શ્રીદેવીના મૃત્યુથી આ હિરોઇનને લાગ્યો હતો ખૂબ આઘાત, ઘણા દિવસો સુધી વાળ પણ નહોતા ધોયા અને રડી-રડીને એવી હાલત થઇ ગઇ હતી કે…

આપના બધાની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીને તો બધા જતાં જ હશે. તેના ઘણા ચાહકો હતા અને છે તે ભલે અત્યારે આ દુનિયામાં નથી પરંતુ તેના ચાહકો તેને અત્યારે પણ ખૂબ યાદ કરે છે. તેને ઘણી સારી અને લોકપ્રિય ફિલ્મો બનાવી છે. શ્રીદેવી ના ઘણા એવા ચાહકો પણ છે કે, જે તેના મૃત્યુના સમાચાર સાંભળીને આઘાતમા જતા રહ્યા હતા.

image source

તેના એવા જ ચાહકોમાં અનુપમાનું નામ પણ આવે છે, અત્યારે સ્ટાર પ્લસ પર આવનારી સિરિયલ અનુપમામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનત્રી પણ છે. જ્યારે તેમણે તેની પ્રિય અભિનેત્રીના મૃત્યુના સમાચાર સાંભળીને તેને ઘણા દિવસો સુધી તેમના વાળ ધોયા ન હતા. તેની પાછળનું કારણ જાણીને તમારા હોશ ઊંડી જશે.

ઘણા વર્ષોથી આ અભિનેત્રી લાખો લોકોના દિલા પર રાજ કરતી હતી તેનું મૃત્યુ ૨૦૧૮માં થયું હતું. તે ભલે આપની વચ્ચે નથી પરંતુ તેની યાદો અત્યારે પણ લોકોના દિલમાં રહેલી છે. તેનો અભિનય અને તેમની સુંદરતા માટે હમેશા તેનું નામ મોખરે જ રહેશે.

image source

સ્ટાર પ્લસ પર આવનાર શો અનુપમા માં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેમને યાદ કરીને એક કિસ્સો જણાવ્યો છે. તે જાણીતા ફિલ્મમેકર અનિલ ગાંગુલીની દીકરી છે અને તેનાથી તેઓ બાળપણથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ફિલ્મી કલાકાર સાથે જોડાયેલી રહે છે.

image source

શ્રીદેવીની વાત જ કઈક અલગ છે. તેણીને તેમનાથી ખાસ લગાવ હતો. એક અહેવાલ પ્રમાણે શ્રીદેવી વિષે વાત કરતી વખતે તેમણે એક કિસ્સો જણાવ્યો હતો. જ્યારે શ્રીદેવીએ તેમના માથાને ચૂમયું હતું ત્યારે તેને આ કારણથી તેમના તેના વાળ ઘણા દિવસો સુધી વાળ ધોયા ન હતા.

image source

ટીવી શો અનુપમામા મુખ્ય ભૂમિકા ભજવનારી આ અભિનેત્રીએ જણાવ્યુ હતું કે, થોડા વર્ષો પહેલા એક એવોર્ડ શોમાં તે શ્રીદેવીને ફરી મળી હતી. તે કહે છે કે તે તેને મલતાની સાથે જ સ્તબ્ધ થઈ ગઈ હતી. તે ત્યારે એક શબ્દ પણ ન બોલી શકી હતી. ત્યારે તે તેમની પાસે ગઈ અને તેમણે સેલ્ફી લેવા માટે વિનંતી કરી ત્યારે તેની સાથે તેમણે એક વધારે વિનંતી કરી હતી કે તે તેમણે ગળે મળી શકે છે.

image source

ત્યારે રૂપાળી તેમના અભિનયની કારકિર્દી અંગે જણાવ્યુ હતું. ત્યારે તેમણે રૂપાળીને કહ્યું હતું કે તેમણે તેની એક સિરિયલ સારા ભાઈ વર્સિસ સારભાઈમાં જોયા હતા. આ સાંભળતાની સાથે જ રૂપાળી ખૂબ ખુશ થઈ ગઈ અને તેમના જીવનમાં આ સૌથી ખુશીનો મોકો હતો.

image source

તે આગલા જણાવતા કહે છે કે તેમણે જ્યારે શ્રી દેવીના મોતના સમાચાર અચાનક સાંભળ્યા ત્યારે તે ખૂબ આઘાતમાં જતી રહી હતી. ત્યારે તે ઘણો સમય સુધી રોતી રહી હતી. અનુપમા શોમાં રૂપાળી શ્રીદેવીના ગીત પર ડાન્સ પણ કર્યો હતો તે ગીત શ્રી દેવીનું હવા હવાઈ હતું. તેના માટે તે પોતાને ધન્યતા અનુભવે છે. આ અભિનેત્રીનુ મોત ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮માં થયું હતું. પોસ્ટમોર્ટમ રોપીર્ટમાં ડૂબવાથી તેમનું મોત થયું હતું તે સામે આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!