આપે ઘરના આ ખૂણામાં રાખી દેવો જોઈએ આ સામાન, દુર થઈ જશે આપના ઘરની દરિદ્રતા.
જો આપે ઘર બનાવતા સમયે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું ધ્યાન નથી રાખવામાં આવતું તો આપના ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જેના કારણે તે ઘરમાં રહેતા લોકોને ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરવી દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ હોય છે. જો આપના ઘરની ઉત્તર- પૂર્વ દિશા દુષિત હોય છે તો તેમના ઘરમાં ધનના આગમન થવામાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે.
ખરેખરમાં ઘરની ઉત્તર- પૂર્વ દિશા ધનના દેવતા કુબેરનું સ્થાન હોય છે. કેટલીક વાર ઘણી વ્યક્તિઓ પોતાના ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં સ્ટોર રૂમ બનાવી દેતા હોય છે કે પછી કોઈ ભારે મશીનરી અને જૂતા- ચપ્પલ કે પછી ગંદી વસ્તુઓ રાખી દેવામાં આવે છે.
આમ કરવાથી તે ઘરમાં રહેતા વ્યક્તિઓની આર્થિક સ્થિતિ પર ખરાબ પ્રભાવ પડવાની સાથે સાથે ધનની આવક થવામાં પણ મુશ્કેલીઓ આવવા લાગે છે. એટલા માટે આપે આપના ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં આવી કોઈપણ વસ્તુને રાખવાથી બચવું જોઈએ.
જયારે આપ આપના ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં કોઈ હળવી વસ્તુઓ અને પૂજા- પાઠ સાથે સંબંધિત વસ્તુઓ રાખવાથી ઘણો લાભ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં ધનના દેવતા કુબેરની ચૌકી રાખવાનું ઘણું શુભ માનવામાં આવે છે. આપ ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં તિજોરી પણ રાખી શકો છો. એના સિવાય આપે ઘરની ઉત્તર- પૂર્વ દિશાને ખાલી રાખવી જોઈએ.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલ નિયમો મુજબ આપે ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં પૂજા ઘરની વ્યવસ્થા કરવી જોઈએ. ઘણી વાર લોકો પોતાના ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં સીડીઓ બનાવી દેતા હોય છે. જયારે આવી રીતે ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં સીડીઓ બનાવી દેવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, ઘણી વાર ઉત્તર- પૂર્વ દિશામાં કેટલીક વાર બિલ્ડીંગની મોટા પડછાયાનું પડવું પણ આપને પડતી મુશ્કેલીઓનું એક કારણ બની જાય છે. એટલા માટે આપે શક્ય હોય ત્યાં સુધી ઉત્તર- પૂર્વ દિશાને સ્વચ્છ રાખશો એટલું વધારે સારું રહે છે.
ઉપરાંત આપે ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં ક્યારેય પિતૃ દેવના ફોટોને પણ રાખવા જોઈએ નહી. આ સાથે જ આપે ધ્યાન રાખવું જોઈએ કે, આપના ઘરમાં આવતા મહેમાનોની દ્રષ્ટિ પિતૃઓના ફોટો પર ના પડે તેવી રીતે રાખવા જોઈએ. આ સાથે જ આપે ઉત્તર- પૂર્વ દિશામાં ભારે વસ્તુઓ રાખવી જોઈએ નહી.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,