જેના શરીર પર હોય છે આવા નિશાન, એ મહિલાઓ એટલી ભાગ્યશાળી હોય છે કે ના પૂછો વાત

આવી મહિલાઓ અત્યંત ભાગ્યશાળી હોય છે, જેમના શરીર પર આપને આવા નિશાન જોવા મળે છે. આવા નિશાન ધરાવતી મહિલાઓ ‘રાજયોગ’ ભોગવે છે.

સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ મહિલાઓના શરીર પર ‘રાજયોગ’ના નિશાન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જે મહિલાઓના શરીર પર રહેલ ‘રાજયોગ’ના નિશાનો પર વિચાર કરીને તેમના ભવિષ્ય વિષે જણાવવામાં આવ્યું છે.

image source

ભારતીય સામુદ્રિક શાસ્ત્રમાં મહિલાઓના શરીર પર આવેલ ‘રાજયોગ’ના ચિન્હોનું વર્ણન કરવામાં આવ્યું છે. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ મહિલાઓના શરીર પર આવેલ ‘રાજયોગ’ના ચિન્હો પર વિચાર કરીને એવી મહિલાઓના ભવિષ્ય વિષે જણાવવામાં આવ્યું છે.

સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ મહિલાઓના અંગોની સંરચનાના આધારે આ પણ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે કે, કઈ મહિલા કેટલી વધારે ભાગ્યશાળી છે. સામુદ્રિક શાસ્ત્રમાં મહિલાઓના કેટલાક એવા લક્ષણો વિષે ચર્ચા કરવામાં આવી છે જે આ બાબત જણાવે છે કે, કોઈ મહિલા પોતાના જીવનમાં કેટલી વધારે ભાગ્યશાળી હશે.

image source

સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ મહિલાઓના શરીર પર જોવા મળતા ‘રાજયોગ’ના ચિન્હો જેવા કે, માછલીનું ચિન્હ, સ્વસ્તિકનું ચિન્હ અને કમળનું ચિન્હ આવા ચિન્હો જે મહિલાના શરીર પર જોવા મળે છે તે મહિલાઓ અત્યંત ભાગ્યશાળી સાબિત થાય છે.

માછલીનું ચિન્હ:

image source

જે મહિલાઓની હથેળીમાં આપને માછલીનું ચિન્હ જોવા મળે છે તો આપે સમજી લેવું જોઈએ કે, આ મહિલા ખુબ જ ભાગ્યશાળી છે. માછલીનું ચિન્હ ધરાવતી મહિલાઓ દેખાવમાં અત્યંત સુંદર હોય છે અને આવી મહિલાઓના જીવનમાં ‘રાજયોગ’નો નિર્માણ થાય છે.

સ્વસ્તિકનું ચિન્હ:

જો આપને સ્વસ્તિકનું ચિન્હ કોઈ મહિલાના શરીર પર જોવા મળે છે તો આપે સમજી જવું જોઈએ કે, સ્વસ્તિકનું ચિન્હ ધરાવતી મહિલાઓ દેખાવથી તો સુંદર હોય જ છે ઉપરાંત ધનના ભંડાર ભરી દેનાર પણ સાબિત થાય છે. જે મહિલાઓના શરીર પર સ્વસ્તિકનું ચિન્હ હોય છે તેમને ક્યારેય પોતાના જીવનમાં આર્થિક તંગીનો અનુભવ કરવો પડતો નથી. સ્વસ્તિકનું ચિન્હ ધરાવતી મહિલાઓ આર્થિક બાબતે અત્યંત ભાગ્યશાળી સાબિત થાય છે.

કમળનું ચિન્હ:

image source

ત્યાં જ જે મહિલાઓના શરીર પર કમળનું ચિન્હ જોવા મળે છે તો આવી મહિલાઓને પોતાના ઘર- પરિવારમાં રાજપત્ની જેવું માન- સમ્માન પ્રાપ્ત કરે છે. એટલું જ નહી, જે મહિલાઓના શરીર પર કમળનું ચિન્હ જોવા મળે છે તેવી મહિલાઓ ગુણવાન પુત્રને જન્મ આપે છે. ઉપરાંત કમળનું ચિન્હ ધરાવતી મહિલાઓ ઘર- પરિવારમાં જ સમાજમાં પણ ઘણું માન- સમ્માન પ્રાપ્ત કરે છે.

સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ મહિલાઓના શરીર પર રહેલ ‘રાજયોગ’ના ચિન્હ ધરાવતી ભાગ્યશાળી મહિલાઓ વિષે જણાવ્યું છે. ત્યારે હવે આપે જ નક્કી કરવાનું રહ્યું કે, કેવા ‘રાજયોગ’નું ચિન્હ ધરાવતી મહિલાઓ વધારે ભાગ્યશાળી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ