શનિવારે ભૂલથી પણ ન કરશો આ વસ્તુનું દાન, નહીં તો શનિદેવ થઈ જશે ક્રોધિત

ભગવાન શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે. તે ખૂબ જ શક્તિશાળી દેવ છે. શનિદેવ લોકોના કર્મ અનુસાર તેમને ફળ આપે છે. હિંદુ શાસ્ત્ર અનુસાર શનિવારનો દિવસ શનિદેવની પૂજાનો દિવસ છે. આ દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાથી મનુષ્યના જીવનના સંકટ દૂર થાય છે.

image source

વ્યક્તિની મનોકામનાઓ પૂરી થાય છે. શનિદેવ સરળતાથી પ્રસન્ન થતા દેવ છે, પણ શું તમે જાણો છો કે કેટલીક ચીજને ગિફ્ટમાં દેવા શનિદેવને ક્રોધિત કરી શકે છે. તો જાણો કઈ છે ચીજો જેને શનિવારે કોઈને આપવી નહીં.

કહેવાય છે કે શનિવારના દિવસે કોઈને ચોકલેટ આપવી નહીં. આમ કરવાથી તે વ્યક્તિનું માનસિક સંતુલન બગડી શકે છે.

image source

શનિવારના દિવસે કોઈને કિંમતી ભેટ કે મોતી ભેટ આપવા નહીં. આમ કરવાથી બંને પક્ષના પરિવારને શારિરીક દુર્ઘટનાનો ખતરો હોઈ શકે છે. તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.

લોખંડ કે સ્ટીલની કાતર પણ કોઈને શનિવારના દિવસે ભેટમાં આપવી નહીં. આમ કરવાથી તેમના સંબંધોમાં તણાવની સ્થિતિ રહે છે.

image source

આ દિવસે કોઈને ચાંદીના આભૂષણો પણ ભેટમાં આપવા નહીં. આમ કરવાથી પરિવારમાં ભારે આર્થિક તંગી આવી શકે છે.

શનિવારે કોઈને લાલ વસ્ત્ર ભેટમાં આપવું નહીં. જો તમે આવું કરશો તો સમાજમાં તમારું માન સમ્માન ઘટી જશે અને તમને મુશ્કેલી આવશે.

image source

જો તમે શનિવારના દિવસે કોઈને ચમેલીનું અત્તર ભેટમાં આપો છો તો તે વ્યક્તિ બીમાર થઈ શકે છે. સ્થિતિ એટલી ગંભીર બને છે કે તેનું મૃત્યુ પણ થઈ શકે છે.

આ સિવાય શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઈ વ્યક્તિને ધાતુના વાસણ આપવામાં આવે તો શનિદેવ ક્રોધિત થાય છે. તેનાથી વ્યાપારમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

image source

શનિવારના દિવસે સફેદ કપડાને ઉપહારમાં આપવાથી પરિવારમાં મુશ્કેલી આવી શકે છે. આ સિવાય પતિ પત્નીના સંબંધોમાં પણ તિરાડ આવી શકે છે.

હિંદુ શાસ્ત્ર અનુસાર શનિદેવને અનેક નામે ઓળખવામાં આવે છે. કોણસ્થ, પિંગલ, બભ્રૂ, કૃષ્ણ, રૌદ્રાન્તક, યમ, સૌરી, શનૈશ્વર, મંદ અને પિપ્પલાદ જેવા દસ નામ છે. સૂર્યદેવ અને છાયા માતાના પુત્ર છે. આ માટે તેમને છાયાપુત્ર પણ કહેવામાં આવે છે.

image source

શનિદેવ ફક્ત કર્મફળ દાતા છે પણ દંડાધિકારી પણ છે. આ વ્યક્તિના ખરાબ કામનું ફળ આપીને તેમને દંડ પણ આપે છે. શનિદેવની ઉપસ્થિતિ કોઈના જીવનમાં અનુશાસન, સમયની પાબંધી અને ધાર્મિકતાને દર્શાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ