સંજીવની સીરીયલ બંધ
ટીવી પર આમ તો કોઈને કોઈ નવી સીરીયલ જોવા મળી જ જાય છે. એમાંથી કેટલાક શોઝ હોય છે, જેની સ્ટાર કાસ્ટ જોઇને દર્શકોની આશાઓ ઘણી વધી જાય છે. પરંતુ ટીવી શોઝ દર્શકોની આશા પર ખરા નથી ઉતરી શકતા. એટલે પરિણામવશ એવા ટીવી શોઝ બંધ થવાની કગાર પર આવી જાય છે.
તાજેતરમાં જ કઈક આવું જ એક પ્રસિદ્ધ ટીવી શો સાથે થયું. જેના પછી બંધ થવાનું એલાન થઈ ગયું છે. આ શોને લોન્ચ થયે અત્યાર સુધી આશરે ૭ મહિના જ થયા છે. અમે વાત કરી રહ્યા છે મેડીકલ ડ્રામા ટીવી સીરીઝ ‘સંજીવની 2’ના વિષે વાત કરી રહ્યા છે.
‘સંજીવની 2’ને ઓફ એર થવાની ખબર ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યાં જ હવે આ ખબરોને ખુદ શોના પ્રોડ્યુસરએ કન્ફર્મ કરી દીધી છે. આ શો ગયા વર્ષે ૧૨ ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યાં જ તેને બંધ કરવાને લઈને ખબરો ડિસેમ્બરથી જ આવવા લાગી હતી. ત્યાં જ હવે ટાઈમ્સ ઓફ ઇંડિયાની એક રીપોર્ટ મુજબ ‘સંજીવની 2’ માર્ચ મહિનાની વચ્ચે જ બંધ થવા જઈ રહી છે. જો કે તેનો છેલ્લો એપીસોડની શુટિંગ પણ થઈ ગઈ છે.
‘સંજીવની 2’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ટ્વીટર પર જાણકારી આપી છે કે શોને રેપ અપ કરવાની તૈયારી છે. તેમણે પોતાની ટીમ સાથે પાર્ટી કરતા ફોટોઝ શેર કર્યા છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે ‘યે ઉસ શો કે લિયે રેપ અપ. જિસે હમ પીછે મુડકર ખુશી ભરે લમ્હો કી તરહ દેખેંગે’.
It’s a wrap for a show that we will look back as a team with happy memories always..bonds for life yet again @SurbhiChandna @namitter29 @gauravchopraa @rohitroy500 we missed u @Mohnish_Bahl and all who couldn’t make it last night 🤗🤗 pic.twitter.com/QNHBO8QkNe
— siddharth malhotra (@sidpmalhotra) March 7, 2020
આ ટ્વીટની સાથે ઘણા બધા ફોટોઝ શેર કર્યા છે. જેમાં બધા પાર્ટીને ખુબ એન્જોય કરતા નજર આવી રહ્યા છે. આ પોસ્ટમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ શો સાથે જોડાયેલ લોકોને ટેગ પણ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ શોને ઓફ એર થવાની પાછળ નીચી જઈ રહેલ ટીઆરપી છે.
આ શોમાં ડોક્ટર શશાંકનું પાત્ર અભિનેતા મોહનીશ બહલ જોવામાં આવ્યા હતા. ત્યાં જ તેમની ઓપોઝીટમાં ‘ઇશ્કબાજ’થી જબરદસ્ત ચર્ચામાં રહેલ એક્ટ્રેસ સુરભી ચંદના. પાછળથી કોઈ કારણોસર મોહનીશ બહલએ આ શો છોડી દીધો હતો. જો કે ત્યાર પછી પણ નવા કીરદારોની સાથે શો ચાલુ રાખવામાં આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ