પેનિક એટેક આવે ત્યારે ખાસ રાખો આ બાબતોનુ ધ્યાન

પેનિક એટેક એક એવી સ્થિતિ છે, જે ક્યારેય પણ, ક્યાંય પણ અને કોઈને પણ આવી શકે છે.

image source

રિકોર્ડ્સ જણાવે છે કે મોટાભાગે પેનિક એટેક પબ્લિક પ્લેસ પર જ આવે છે. સામાન્ય રીતે પેનિક એટેક આવવા પર વ્યક્તિનું શરીર કાંપવા લાગે છે અને આંખોની સામે અંધારું છવાઈ જાય છે, જેના કારણે તે ગભરાઈ જાય છે. કેટલીકવાર વ્યક્તિ પોતાનું શારીરિક સંતુલન ખોઈ ડે છે અને પડી જાય છે.

એક્સપર્ટસ માને છે કે પબ્લિક પ્લેસ પર આવવાવાળા પેનિક એટેક્સ મનોવૈજ્ઞાનિક રૂપથી રોગીને વધારે ડરાવે છે.

image source

જરૂરી નથી કે પેનિક એટેકની સ્થિતિમાં વ્યક્તિની આસપાસ કોઈ હોસ્પિટલ હાજર હોય કે મેડિકલ સહાયતા મળી જાય. આવામાં જો કોઈ વ્યક્તિને પબ્લિક પ્લેસ પર પેનિક એટેક આવી જાય, તો તે સ્વયં કે તેની આસપાસ હાજર લોકો કેટલીક વાતોનું ધ્યાન રાખીને સ્થિતિને ગંભીર થવાથી બચાવી શકો છો.

પેનિક એટેક સર્વાઇકલ કીટ સુધી પહોંચે.

image source

જે લોકોને પેનિક એટેક આવવાની સમસ્યા થાય છે કે પહેલા આવી ચૂક્યો છે, તો તેમણે ઘરેથી નીકળતા સમયે પોતાની સાથે એક નાની પેનિક એટેક કીટ જરૂર રાખી લેવી જોઈએ. આને નાના પાઉચ કે બેગમાં આપ આવી સામગ્રી રાખી શકો છો, જે પેનિક એટેકના સમયે આપના માટે જરૂરી હોય. પેનિક એટેક્ની સ્થિતિમાં આપની પાસે લેવેન્ડર કે જાસ્મિન એસેન્શિયલ ઓઇલ, ફીગેટ ક્યૂબ, સ્ટ્રેસ બોલ, ઇંડેક્સ કાર્ડ વગેરે હોવું જોઈએ.

પાણી પીવો કે કૈંમોમાઈલ ચા પીવો.

image source

પેનિક એટેક સર્વાઇકલ કીટની સાથે સાથે આપે સાથે પાણીની બોટલ હોવી પણ ખૂબ જરૂરી છે. એક્સપર્ટસ મુજબ પેનિક એટેકની સ્થિતિમાં ઠંડુ પાણી પીવાથી આપને ખૂબ આરામ મળી શકે છે.

જો કે આપને ઠંડા પાણીની જરૂરિયાત હોય છે, એટલા માટે આપે હાઈ ક્વોલિટીની ઇન્સ્યુલેટેડ બોટલને પોતાની સાથે રાખવી જોઈએ, જેનાથી પાણીને વધારે સમય સુધી ઠંડુ રહે. પાણી સિવાય આ બોટલમાં આપ કૈમોમાઈલ ટી પણ રાખી શકો છો. રિસર્ચ જણાવે છે કે કૈમોમાઈલ ટીના સેવનથી બ્રેન ટીશયુઝ રિલેક્સ થાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.

ઊંડા શ્વાસ લો અને ગણતરી ગણો.

image source

પેનિક એટેકના સમયે સામાન્ય રીતે શ્વાસ આપોઆપ તેજ થઈ જાય છે જો શ્વાસ પર કંટ્રોલ નથી રહેતો. એટલા માટે આપ આપના ફોનમાં ડીપ બ્રિધિંગ એપ રાખી શકો છો, જે પેનિક એટેકના સમયે આપને ઊંડી શ્વાસ લેવામાં મદદ કરેશે.

આની જરૂરિયાત એ લોકોને વધારે પડી શકે છે, જેમને તણાવ કે ચિંતાની સમસ્યાના કારણે પેનિક એટેક થાય છે. એટેકના સમયે ઊંડી ઊંડી શ્વાસ લેવાથી તણાવ ઓછો થાય છે અને શરીરમાં ઓક્સિજનની આપૂર્તિ વધવાથી નર્વસ રિલેક્સ થઈ જાય છે.

પાછળના અનુભવને દોહરાવો નહિ.

image source

થેરેપિસ્ટ જણાવે છે કે કોઈ વ્યક્તિને એકવાર જેવી સ્થિતિમાં પેનિક એટેક આવી ચૂક્યો છે, તેવી જ સ્થિતિ બીજીવાર સામે આવવા પર કે એ જ સ્થાન પર બીજીવાર જવા પર પેનિક એટેક્ની સંભાવના વધી જાય છે.

image source

એટલા માટે થેરેપિસ્ટનું માનવું છે કે જે લોકોને પેનિક એટેક્નો ખતરો હોય છે કે સંભાવના રહે છે તો આવી જગ્યાઓ અને સ્થિતિઓમાં જવાથી બચવું, જે તેઓના તણાવ કે ચિંતાને વધારી શકે છે. આ બાબતોનું ધ્યાન રાખીને આપ પેનિક એટેકને કેટલીક હદ સુધી રોકી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ