અંબાણીના ‘એન્ટિલા’નો કચરો ફેંકવામાં નથી આવતો પણ તેની સાથે કંઈક આમ કરવામાં આવે છે.
View this post on Instagram
પૃથ્વીને સંરક્ષીત રાખવા માટે સમગ્ર વિશ્વભમાં નિતનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દીલ્લીનું જ ઉદાહરણ લઈ લો તો ત્યાં અત્યંત પ્રદૂષણના કારણે સરકારે ઓડ-ઇવનનો નિયમ લાગુ કરવો પડ્યો. જેથી કરીને રસ્તા પર ગાડીઓની વસ્તી ઓછી થાય અને શહેરને પ્રદૂષણથી રાહત મળે.
View this post on Instagram
તેવી જ રીતે પૃથ્વીના પડ પર પ્લાસ્ટિકનો કચરો જમા ન થઈ જાય તે માટે તેને રીસાઇકલ કરીને વિવિધ રીતે ઉપયોગમાં આવી રહ્યો છે. અને તેના માટેના મોટા મોટા પ્લાન્ટ પણ વિશ્વના અનેક દેશોમાં છે.
View this post on Instagram
રિલાયન્સના વડા મુકેશ અંબાણી દેશના સૌથી ધનાડ્ય વ્યક્તિ છે. તેમની દરેક સ્ટાઇલ લક્ઝરીયસ હોય છે. તેમનું ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે.
View this post on Instagram
મુકેશ અંબાણીનું ઘર ભારતમાં તો સૌથી મોંઘુ છે પણ સમગ્ર વિશ્વમાં તે બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે જે મુંબઈમાં સ્થિત છે અને તેનું નામ ‘એન્ટિલા’ છે.
View this post on Instagram
27 માળનું આ ઘર જ માત્ર વિશિષ્ટ નથી પણ તેની સાથે જોડાયેલી દરેક વાત ખાસ છે. એટલે સુધી કે આ ઘરમાંથી નીકળતા કચરાની વ્યવસ્થા પણ કંઈ જેવી તેવી નથી.
View this post on Instagram
હકીકતમાં મુકેશ અંબાણીના ઘરમાં કચરો ફેંકી દેવામાં નથી આવતો અને આ વાત સાંભળીને તમને આશ્ચર્ય પણ થશે અને જીજ્ઞાશા પણ થતી હશે કે કચરા સાથે શું કરવામાં આવતું હશે.
View this post on Instagram
વાસ્તવમાં મુકેશ અંબાણીના ઘરમાં એક ખાસ સિસ્ટમ છે જેના દ્વારા કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
View this post on Instagram
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ વિજળીનો ઉપયોગ એન્ટિલામાં થતાં વિજળીના ખર્ચાને ઓછો કરવા માટે થાય છે. આ રીતે વિશ્વના આ હાઇટેક ઘરમાં વીજળી પણ ખુબ જ હાઇટેક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ