મિત્રો, પ્રવર્તમાન સમયમા દરેક નાની અને મોટી જરૂરિયાતને પહોંચી વળવા માટે નાણાની સખત જરૂર પડે છે. તેથી જ દરેક વ્યક્તિએ કમ સે કમ એટલા નાણા કમાવવાની ઇચ્છા તો રાખે જ છે કે, જેના કારણે તમારુ જીવન એકદમ સામાન્ય રીતે ચાલી શકે. જીવન યોગ્ય રીતે ચાલ્યા પછી પણ ઘણીવાર આર્થીક રીતે તંગીનો સામનો કરવો પડી શકે છે.
વાસ્તુ પ્રમાણે જો તમે ઘરમા અમુક છોડ લાવીને રાખ્યા હોય તો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી શકો છો. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે, તે છોડ શું છે? મોટાભાગના લોકોના ઘરે તુલસીનો છોડ વાવવામા આવે છે પરંતુ, ઘણા લોકો તેને રાખવા માટેના યોગ્ય સ્થાન વિશે જાણતા નહોતા. વાસ્તુ પ્રમાણે જો તમારે નાણાકીય તંગીનો સામનો કરવો હોય તો હંમેશા તુલસીને ઘરના મુખ્ય દરવાજા પાસે રાખવુ.
વાસ્તુ પ્રમાણે જીવનમા નાણાની કમી ક્યારેય પણ ના હોવી જોઇએ. આ માટે હમેંશા ઘરમા મની પ્લાન્ટ અને કેસુલાનો છોડ લગાવવા માટેનો આગ્રહ રાખવો જોઇએ. આ સિવાય ઘરમા લક્ષ્મણ નામનો છોડ રોપવો એ પણ ખૂબ જ શુભ માનવામા આવે છે. એવુ માનવામાં આવે છે કે, જે કોઈપણ વ્યક્તિ પોતાના ઘરે આ છોડ રોપે છે તેના ઘરમા માતા લક્ષ્મી અવશ્યપણે વાસ કરે છે.
આ સિવાય લાલ કનેરના છોડને પણ માતા લક્ષ્મીનુ પ્રતીક માનવામા આવે છે. આ છોડ તમારા ઘરમા નાણાકીય અછતને મંજૂરી આપતો નથી. આ ઉપરાંત સફેદ અને વાદળી અપરાજિતાના રોપ જો ઘરમા લગાવવામા આવે તો તમારા ઘરમા ક્યારેય પણ પૈસાની અછત જ રહેતી નથી.
આ ઉપરાંત જો તમે આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તમે તમારા ઘરમા હરસિનારનો છોડ પણ લગાવી શકો છો. કેળાના વૃક્ષને સમૃદ્ધિ માટેનુ પ્રતિક પણ માનવામા આવે છે. તે તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામા સ્થાપિત થવુ જોઈએ.
આ સિવાય વાંસ અને નાતાલનુ વૃક્ષ એ પણ વાસ્તુ મુજબ તમારા ઘર માટે સુખ અને સમૃધ્ધ લાવે છે. આપણા ઘરમા શમીનો છોડ રાખવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોકો આ છોડને રોપવામાં સામાન્ય રીતે ડરતા હોય છે કારણકે, જ્યોતિષશાસ્ત્રમા તે શનિ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે પરંતુ, આ છોડને ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુ લગાડવામા આવે તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.તો એકવાર આ ઉપાય અજમાવો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,