કેન્સર એવી બીમારી છે જેનું નામ જ લોકોના હોશ ઉડાવવા માટે પૂરતું છે.
આપને જણાવીએ કે આ ખતરનાક બીમારી છે, પરંતુ આ રાતો રાત નહિ થતી. કેટલીક આદતો આપણે અપનાવીએ છીએ જેના કારણે આપણને આ બીમારી થાય છે.
અહી હવે આપને પૂર્ણ રીતે કેન્સરથી બચવાના ઉપાયો વિષે જણાવીશું..
ખાંડનું સેવન જેટલું હોઈ શકે ઓછું કરો, કેમકે એક અધ્ધયનમાં આ વાત સામે આવી છે કે મહિલાઓમાં કોલેસ્ટ્રોલ કેન્સરની સંભાવના ખાંડના વધારે સેવનથી વધી જાય છે અને તે કેન્સર જેવી ખતરનાક બીમારીથી પીડિત હોઈ શકે છે. આવામાં ખાંડ ફક્ત પ્રમાણ મુજબ ઉપયોગ કરો.
– હમેશા થી આ જણાવવામાં આવે છે કે વધારેમાં વધારે લીલા શાકભાજી, ચણા અને ફળ ખાવાનો પ્રયત્ન કરો. શાકભાજી અને ફળમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર રહેલ હોય છે, જે આપણને રોગો સામે લડવાની ક્ષમતા રાખે છે.
આ આપણી અંદર કેટલાક પ્રકારના કેન્સરથી લડવામાં મદદગાર બને છે. ફુલાવર, કોબીજ, ટામેટાં, ગાજર જેવા ફળ અને શાકભાજીને તો જરૂરથી ખાવા જોઈએ.
-ટામેટાં પણ આપના માટે દરેક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જેમાં ભરપૂર પ્રમાણમાં એંટીઓક્સિડેંટ મળી આવે છે, જે આપણાં ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે.
ટામેટાંમાં વિટામિન એ, સી, અને બીનો ખૂબ સારો સ્ત્રોત છે. આ સાથે જ આપને બ્રેસ્ટ કેન્સરથી પણ બચાવે છે. ટામેટાંનો જ્યુસ પણ આપ પી શકો છો. અન્યથા તેનું સલાડ પણ ફાયદાકારક હોય છે.
-એક જરૂરી વાત આપને જણાવીએ કે, જે એક શોધ દ્વારા ખબર પડી છે જે લોકો અઠવાડિયામાં એક કે બે વારથી વધારે તળેલ ખાધ્ય પદાર્થોનું જેમકે ફ્રેંચ ફ્રાઈસ, તળેલી માછલી વગેરેનું સેવન કરે છે.
તો આ સંભાવના હોય છે કે તેઓને પ્રોસ્ટેટ કેન્સર થઈ શકે છે, કેમકે આવી સ્થિતિમાં રોગોનો ખતરો ૩૭ ફિસદી વધારે વધી જાય છે, કેમકે તેલને ખૂબ તેજ તાપમાન પર ગરમ કરવાથી હાનિકારક રસાયણ નીકળે છે.
-નિયમિત રીતે શરીરની તપાસ કરાવતા રહેવું. આ એ લોકો માટે ખૂબ જરૂરી છે જેમની ઉમર ૫૦ વર્ષથી વધારે થઈ ગઈ છે. જયા આપ કોલોન કેન્સરની તપાસ માટે સ્ક્રિનિંગ કોલોન તો કેન્સરથી થનાર મૃત્યુ દરમાં ૬૦ ફિસદી સુધી ઘટાડો આવી શકે છે. આય આપ પોતાની અંદર કોલેસ્ટ્રોલ ટેસ્ટીકુલર સ્કીન જેવા કેન્સરથી બચવા માટે આ પધ્ધતિ અપનાવી શકો છો.
-ડૉક્ટરોનું કહેવું છે કે જો આપનો આહાર યોગ્ય છે તો રોજના એક થી બે પેગ દારૂના પીવા સ્વાસ્થ્યને જોતાં યોગ્ય છે, પરંતુ એનાથી વધારે દારૂ કેન્સરનુ કારણ પણ બની શકે છે.
આપને જણાવીએ કે વધારે દારૂ પીવાથી અન્નનળી, ગળું, લીવર અને બ્રેસ્ટ કેન્સરનો ખતરો હોઈ શકે છે. જયાં ડ્રિંકમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે અને સાથે તમાકુનું સેવન કેન્સરના ખત્રાને કેટલાક ગણો વધારી ડે છે.
-જો આપ ઈચ્છો કે કેન્સર જેવી બીમારીથી ક્યારેય આપને ના થાય તો આપ માંસાહારી ભોજન ઓછું કરી દો, કેમકે માનવામાં આવે છે કે વધારે ચરબીયુક્ત ભોજન કરવાવાળા લોકોને બ્રેસ્ટ, પ્રોસ્ટેટ કેન્સર અને મલાશયનું કેન્સર વધારે થાય છે.
જે ૧૧ વર્ષની સ્ટડીમાં આ ખબર પડી છે કે શાકાહારી ભોજન જમતા લોકોને સામાન્ય લોકોની તુલનાએ કેન્સર ઓછો થાય છે, કેમકે મીટને પચાવવા માટે વધારે એન્જાઈમ અને વધારે સમય પણ લાગે છે.
– ગર્ભાશયનું કેન્સરની ઓળખ અને શક્યતા તપાસવા માટે કરવામાં આવતી એ તપાસ સસ્તી, સરળ અને સચોટ તપાસ છે. એમાં ગર્ભાશયમાંથી સ્પેકયુંલા નાખીને નમૂના તરીકે સેલ્સ કાઢવામાં આવે છે. એનાથી પણ વધારે જરૂરી વાત એ છે કે લગ્નના ૩ વર્ષ પછી દર બે વર્ષે આ તપાસ મહિલાએ કરાવી લેવી જોઈએ.
-આપ ખુદને વાઇરસ અને બેક્ટેરિયાથી બચાવીને પોતાને કેન્સરથી બચાવી શકો છો. જયાં એક જ પાર્ટનર સાથે સંબંધ અને સફાઇનું ધ્યાન રાખવું. આ બચવાનો મુખ્ય ઉપાય છે. આ સાથે જ પેટમાં અલ્સર બનાવતા હેલિકો વેક્ટર થી પણ પેટનું કેન્સર થઈ શકે છે. એટલે તેનો ઈલાજ કરાવવો જરૂરી છે.
– નિયમિત વ્યાયામથી પણ આપ આ પ્રકારની બીમારીથી સરળતાથી બચી શકો છો. જયાં દરરોજ ઓછામાંઓછા ૩૦ મિનિટ સુધી વ્યાયામ કરીને આપ પોતાને પૂર્ણ રીતે સ્વસ્થ અને આખા શરીરને સ્ફૂર્તિનો એહસાસ કરાવી શકો છો. જયાં આપ કેન્સર જેવી બીમારીઓથી કોસો દૂર રહેશો.
આની સાથે જ નીચેના કારણોથી આપને કેન્સરથી બચવા માટે કરી શકો છો:
-રોજ વ્યાયામ કરો.
-તુલસીના પાન ખાવા જોઈએ.
-ખુશ રહો.
-મીટ વધારે ખાવું નહિ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ