અચાનક થતા એપેન્ડિક્સના દુખાવાથી પરેશાન છો? ઓપરેશન વગર દૂર કરો એપેન્ડીક્સની સમસ્યા…

આ રામબાણ ઉપાય અજમાવશો તો તમારે ઓપરેશનની પણ જરૂર નહીં પડે.

આજે અમે તમને જણાવીશું એપેન્ડિસાઇટિસનો રામબાણ ઇલાજ. જો તમને ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી હોય અને તમે આ ઉપાય અજમાવશો તો તમારે ઓપરેશનની પણ જરૂર નહીં પડે. એપેન્ડિસાઇટિસમાં ઓપરેશન કરાવવું એ મુર્ખામી છે.

અહીં જણાવવામાં આવેલા ત્રણ નુસખા એપેન્ડિસાઇટિસની સારવાર માટે રામબાણ છે. ભારતીય આયુર્વેદ જ્ઞાનનો ભાગ છે અને આપણા વૈદો દ્વારા સફળતાપૂર્વ અજમાવેલું જ્ઞાન છે. તો ચાલો જાણીએ તેના ઉપાયો વિષે.

નુસખો એક

એવી જગ્યા કે જ્યાં દેશી ગાય ચરતી હોય ત્યાંની માટી ( જો આવી જગ્યા ના મળે તો એવા ખેતરની માટી જ્યાં કેમિકલ્સ યુક્ત ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય)ને પલાળી એપેન્ડિસાઇટિસથી અસરગ્રસ્ત ભાગ પર લેપવું તથા થોડી થોડી વારે તે લેપને બદલતાં રહેવું અને ત્રણ દિવસ સુધી કશું જ ખાવું નહીં.

નુસખો બે

ચોથા દિવસે અરધી વાટકી મગનું પાણી, પાંચમાં દીવસે એક વાટકી, છઠ્ઠા દિવસે એક વાટકી તેમજ સાતમા દિવસે ભુખ પ્રમાણે મગ ખાવા. આઠમાં દિવસે મગ અને ચોખા ખાઈ શકો છો તેમ નવમાં દિવસે શાક રોટલી ખાવાની શરૂઆત કરી શકો છો.

નુસખો ત્રણ

આમ કરવાથી એપેન્ડિક્સ મટી જશે તેમજ ફરી ક્યારેય નહીં થાય. અને જો તેની સાથે રોજ સવારે તમારું નિત્ય ક્રમ પતાવી (કુદરતી હાજત પતાવી) પાંચ મિનિટ સુધી રોજ પાદપશ્ચિમોત્તાનાસન કરવાથી થોડાક દિવસોમાં એપેન્ડિક્સ મટી જાય છે.

ભોજન પહેલાં આદુ, લિંબુ તેમજ ફરાળી મીઠું ખાવાથી એપેન્ડિક્સમાં રાહત મળે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ