તમને ખબર છે નરગીસને પહેલી વાર પોતાની સામે જોઇને સુનીલ દત્ત ખોઈ બેઠયા હતા પોતાના હોશ…

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતમા પહેલાના સમયથી બે કલાકારો વચ્ચેના પ્રેમ સંબંધો હમેંશા હેડલાઈનમા રહે છે ત્યારે આજે અમે તમને ૯૦ ના દાયકાની એક લવસ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમને ખુબ જ આનંદ થશે. અભિનેતા સુનિલ દત્ત અને નરગિસની લવ સ્ટોરીની ઘણી વાર્તાઓ પ્રખ્યાત છે.

image source

સુનીલ દત્તે પોતાના જીવના જોખમે નરગિસનુ જીવન બચાવ્યુ હતુ અને અહીંથી જ બંનેના પ્રેમસંબંધની શરૂઆત થઈ હતી. યે વાદીયા એ ફીઝાયે બુલા રહી હે તુમ્હે, ખામોશીયા કી સદાયે બુલા રહી હે તુમ્હે, મેરા કહા ના સુનો દિલ કી બાત સુન લો. ભાગ્યે જ કોઈ એવુ હશે કે, જેને આ સંગીત પસંદ ના હોય.

image source

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી નરગિસના સ્મિતના તો અનેકવિધ લોકો દિવાના હતા. સુનીલ દત્ત પણ આ લોકોમાના જ એક હતા. સમય જતા નરગિસ પ્રત્યેનો તેમનો પ્રેમ વધતો ગયો હતો. સમય બદલાયો અને સ્થિતિઓ પણ બદલાઈ પરંતુ, સુનીલ દત્ત હંમેશા એક સાચા પ્રેમી તરીકે નરગિસની સાથે રહ્યો હતો. નરગિસ અને સુનીલ દત્તને ફિલ્મ “મધરઇન્ડિયા” ના સેટ પર પ્રેમ થયો હતો.

image source

પરંતુ, જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, નરગિસ અને સુનીલ દત્તની પહેલી મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે તેઓ અભિનેત્રી નરગિસનો ઇન્ટરવ્યૂ લેવા માટે પહોંચ્યા હતા. તે સમયે તે એક સમયે પ્રખ્યાત અભિનેત્રી થઈ ગઈ હતી. નરગિસ એ ફિલ્મ ‘દો બીઘા જમીન’ના સેટ પર શૂટિંગ કરી રહી હતી અને સુનીલ દત્તે તેને પહેલી વાર જોઈ હતી.

image source

તે સમયે સુનીલ દત્ત રેડિયોમા રેડિયો જોકી તરીકે કામ કરતા હતા. તે ‘દો બીઘા જમીન’ના સેટ પર કવરેજ માટે આવ્યો હતો પરંતુ, સુનીલ દત્ત નરગિસને જોવામા બધુ જ ભૂલી ગયો હતો. સુનીલ દત્ત જ્યારે તેનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો ત્યારે પણ તે ટેપરેકોર્ડરનુ બટન ચાલુ કરવાનુ ભૂલી ગયો હતો.

image source

આ સમયે તે એટલો નર્વસ થઈ ગયો હતો કે ઇન્ટરવ્યૂ દરમિયાન નરગિસની સામે જોઈને તે તેને એકપણ સવાલ પૂછી શક્યો ન હતો. આ સમયે સ્થિતિ કઈક એવી બની હતી કે, સુનીલ દત્તની નોકરી જતા-જતા રહી ગઈ હતી. તેરી આંખો કે સિવાય દુનિયા મે રખા ક્યા હે, સુનીલ દત્તનો આ એવો સમય હતો કે, જ્યારે તે આ ફિલ્મના સેટ પર નરગિસના પ્રેમમા પડ્યો હતો, ત્યારે આ ફિલ્મ તે વખતની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી.

image source

આ ઉપરાંત, નરગિસ રાજ કપૂરના પ્રેમમાં હતી ત્યારે સુનીલ દત્તે આ જ ફિલ્મના સેટ પર પોતાના જીવને જોખમમા મુકીને નરગિસને બચાવી હતી. નવ વર્ષના લાંબા સંબંધો બાદ જ્યારે નરગિસ અને રાજ કપૂરના સંબંધો તૂટી ગયા ત્યારે સુનીલ દત્તનો ઝુકાવ નરગિસ તરફ આગળ વધવા લાગ્યો હતો અને એક દિવસમા સુનીલ તેણીને પ્રપોઝ પણ કરી દીધુ હતુ અને તે પછી વર્ષ ૧૯૫૮મા બંનેના લગ્ન પણ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ