શનિદેવ થશે બે માસ સુધી મકર રાશિમાં સ્થાયી, જાણો કેવો રહેશે તમારી રાશિનો હાલ…?

નમસ્તે મિત્રો આજે આપણે રાશિ ભવિસ્ય વિશેની ચર્ચા કરીશું. આપણે બધા જાણીએ છીએ હિન્દુ ધર્મમાં, શનિદેવને ન્યાયનો દેવતા માનવામાં આવે છે, તેથી જ દરેક વ્યક્તિ શનિદેવથી ડરે છે. જો આપણે જ્યોતિષ દ્વારા જોઈએ તો શનિ ગ્રહની અશુભ અસરો માનવ જીવનને ખરાબ રીતે અસર કરે છે, જ્યારે જો શનિદેવની શુભ અસર માનવ કુંડળી પર પડે છે, તો બધી ખરાબ વસ્તુઓ પણ સફળ થઈ જાય છે.

image socure

દરેક માણસના જીવનની અંદર રાશિઓ તેમજ ગ્રહોનું મહત્વ રહેલું છે.આવી સ્થિતિમાં, શનિ ગ્રહ દ્વારા કરવામાં આવતા દરેક પરિવર્તનની અસર બધી રાશિ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શનિ મકર રાશિમાં પાછો રહેશે, જેના કારણે શનિની શુભ અસર કેટલીક રાશિ પર પણ અસર કરશે.તો ચાલો જોઈએ કઈ કઈ રાશીઓનો સમાવેશ થાય છે.

વૃષભ રાશિ :

આ રાશિના જાતકોની વાત કરવામાં આવે તો જે લોકો નોકરી કરી રહ્યા છે તેવા લોકોને પ્રમોશન મળી શકે છે. અટકેલાં કાર્યો પૂરા થતાં જણાશે.આ ઉપરાંત આ રાશિના જાતકોને પૈસા અને લાભની સાથે માન અને સન્માન મળી શકે છે.

કર્ક રાશિ :

આ રાશિના જાતકોનો સમય સારો પસાર થશે.કર્ક રાશિના લોકો પર શનિદેવની શુભ અસર થવા જઈ રહી છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને અદાલત સંબંધિત બાબતોમાં સફળતા મળશે. નોકરી-ધંધામાં લાભ થશે. ઘરમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે

સિંહ રાશિ :

આ રાશિના જાતકોને સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે.આ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે, એટલું જ નહીં, તેમના તમામ અટકેલા કામ પણ પૂર્ણ થશે. કરિયરમાં જબરદસ્ત સફળતા મળવાની સંભાવના છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. અટકેલા પૈસા મળવાની સંભાવના છે.

કન્યા રાશિ :

આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા થવાથી તેમની દરેક મુસીબતોનો અંત આવી શકશે.આ રાશિના લોકોનું અટકેલું કામ પૂર્ણ થશે. આ દિવસોની અંદર કોઈ પણ કાર્ય કરવાથી તે કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થતી જણાશે.

મીન રાશિ :

મીન રાશિના લોકો માટે હાલનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયગાળામાં નોકરીમાં પ્રમોસન મળી શકે છે.. ધંધામાં મોટા ઓર્ડર મળવાની સંભાવના છે. અચાનક ક્યાંકથી પૈસા આવવાની સંભાવના રેહશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong