બુલ્ગારિયાની ભવિષ્યવાણી કરનારા બાબા વેન્ગાએ 2020 માટે ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી છે.
બાબા વેન્ગાનું વાસ્તવિક નામ વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતા. તે 1911માં જન્મ્યા હતા અને 1966માં તેમનું મોત થયું હતું.
12 વર્ષની ઉંમરમાં બાબા વેન્ગાએ પોતાની આંખો ગુમાવી દીધી હતી અને ત્યારબાદથી જ તેમને અહેસાસ થયો હતો કે ઇશ્વરે તેમને ચીજો અગાઉથી જ જોવાની એક શક્તિ પ્રદાન કરી છે.
બુલ્ગારિયાના ભવિષ્યવક્તા બાબા વેન્ગાએ મરતા પહેલા 85 વર્ષની ઉંમરે 2020 માટે ભવિષ્યવાણી કરી છે. બાબા વેન્ગાના જણાવ્યા અનુસાર સમગ્ર યુરોપમાં 2020માં મુસ્લિમ કટ્ટરપંથીઓ ચરમસીમા પર હશે.
ભવિષ્યવેતા વેન્ગા અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ રહસ્યમયી બીમારી થઈ શકે છે જેના કારણે તેમના મગજ પર અસર થશે. આ સાથે જ વેન્ગાએ વધુમાં જણાવ્યુ હતુ કે, 2020માં સમગ્ર દુનિયામાં ભારે ઉથલ પાથલ મચી જશે. પ્રલય અને કુદરતી સંકટ આવશે.
લોકોની માનસિક સ્થિતિમાં પરિવર્તન આવશે. 2020માં લોકોને ધર્મના નામે વિભાજીત કરી દેવાશે, હાલ જોવા જાવ તો તેમની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડતી લાગે ભારત સહિત દુનિયાના કેટલાયે ક્ષેત્રે આવો જ સમય ચાલી રહ્યો છે.
આ સાથે તેમને ભવિષ્યવાણી કરી છે કે, ભૂકંપ અને કુદરતી હોનારત જેવી મુશ્કેલીઓ આવી શકે છે. લોકોના માનસિકતા માં ફર્ક જોવા મળશે. 2020ના વર્ષમાં મુશ્કેલ સમય આવશે જેનાથી લોકો એમના ધર્મ આધારે વિભાજન કરવું પડશે.
હાલની પરિસ્થિતી જોઇયે તો આવત સછી હોય એવું લાગે છે. આમ, ભવિષવાણી મુજબ જોઇએ તો 2020ના વર્ષમાં એવી ઘણી બધી વિનાશકારી ઘટનાઓ બનશે જેના કારણે માનવતા મારી પરવારશે અને લોકો સ્વાર્થી બનીને પોતાનું જ વિચારશે.
2020ના વર્ષમાં બ્રહ્માંડમાંજીવની શોધ કરશે અને લોકોને જાણ થશે કે પૃથ્વી ઉપર સૌ પ્રથમ જીવન કેવી રીતે આવ્યું. આવતા 200 વર્ષમાં લોકો આધતમ્ય માર્ગે બીજી દુનિયાની ઓળખ થશે.
પૃથ્વીને થોડીક રાહત મળશે. પેટ્રોલ બંધ થઈ જશે અને સૂર્ય પ્રકાશની મદદથી ટ્રેનો દોડશે. વેન્ગાના મત અનુસાર જોઇએ તો ત્રણ દિગ્ગજ દેશ એક સહે સત્તા પર આવશે અને આખી દુનિયા પર એમનું રાજ ચાલશે.
2020ના વર્ષમાં ચીન એક મહાસત્તા તરીકે આવશે જેના કારણે ત્રણ દિગ્ગજ દેશ રશિયા,ભારત અને ચીન હોય એવિ શક્યતા છે. જેમાના બે શક્તિશાળી દેશમાં કેટલાક લોકો પાસે લાલ રંગની કરન્સી હશે.
વેન્ગાની કરેલી ભવિષ્ય વાણી માંથી ઘણી બધી સાચી પડી છે. સોવિયેત સંઘના ભાગલા, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો, રાજ કુમારી ડાયનાનું મોત વગેરે જેવી ઘટનાનો સમાવેશ થાય છે.
બાબા વેન્ગાની અત્યાર સુધીની સચોટ ભવિષ્યવાણી
બાબા વેન્ગાની મોટાભાગની ભવિષ્યવાણી સાચી પડી છે. જેમાંથી સોવિયેત સંધનું વિભાજન, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના થયેલ હુમલો, રાજકુમારી ડાયનાનું મૃત્યુ અને પ્રાકૃત્તિક મુશ્કેલીઓનો સમાવેશ થાય છે.
બાબા વેન્ગાએ 2004માં સુનામી, આફ્રીકી અમેરિકી મુળના વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે અને ચરમપંથી ધર્મની ભવિષ્યવાણી કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ