દરેક જમાનાની પોતાની અલગ ખાસિયત અને માન્યતા હોય છે. આવું જ કંઈક જૂના જમાનામાં રાજા મહારાજા સાથે થયું હતું. તેઓ પોતાના માટે લાભના અવસર જન્માવવા માટે સુલેમાનની ચીજનો પ્રયોગ કરવામાં માનતા હતા. સુલેમાન પત્થરની ખાસિયત છે કે સુલેમાનની જમીન પર જૂના જમાનાના પીર ફકીરોની સાધના જમીન રહી છે. મોટા મોટા જિન્નાતના સાધન સુલેમાનથી મળે છે. સુલેમાની તલવારના વિશે અનેક કિસ્સા સાંભળવા મળ્યા છે. પણ તે તલવાર પણ કોઈ શૈતાની તાકાતને કાપવાની તાકાત રાખતી હતી તેવી પણ લોકવાયકા છે. હવે તીર તલવારનો જમાનો આવી ચૂક્યો છે. સુલેમાનના પસંદ કરાયેલા ખાસ પ્રકારના પત્થર ત્યારે હતા.
આ કામમાં કરાય છે આ ખાસ પત્થરનો ઉપયોગ
આજે પણ નજર દોષ, પતિ પત્નીની અનબન, દુકાન, ઘર કે રોજગારીની નજર ઉતારવાના કામમાં ક્યારેક આ પત્થરનો ઉપયોગ કરાય છે. આ સિવાય જે લોકો શ્મશાનની આસપાસ રહે છે કે જે મહિલાઓ પડદામાં રહે છે અને જે કોઈ કારણે વિખ્યાત થયા હોય છે તેમની સારવારમાં આ પત્થરનો ઉપયોગ કરાય છે. તેમની શૈતાની આંખ વણજોયા હથિયારની જેમ મારવાના કામમાં આવે છે.
મહિલાઓમાં માથાના દુઃખાવો હોય કે, ઉલ્ટી આવવું, ગમે તેમ બોલવું, ભૂખ ન લાગવી, બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓનું દૂધ અચાનક સૂકાઈ જવું, ખરાબ વિચારો આવતા રહેવા, કામુકતામાં વધારો થવો કે પછી જનનાંગને ખંજવાળવાની આદત લાગી જવી, યોનીનમાં ભીનાશ રહેવી, બાથરૂમમાં વધારે સમય લાગવો, વાળ ખુલ્લા રાખવા એક આાદત બની જવી, કોઈ અંગ સતત ફરકતું રહેવું,
અચાનક રડવાનું મન કરવું વગેરે તથા અચાનક હસવું, ખતરામાં હાથે કરીને પડવું, મનમાં ઉતાવળ, પોતાનાથી કઠોર શબ્દોમાં વાત કરવી, વારેઘડી છાશ પીવી, ભોજનમાં ખટાશનો વધારે ઉપયોગ કરવા લાગવો, ફાલતૂ વાતોમાં સમય પસાર કરવો, નખ ખાવાની આદતો જોવા મળે છે.
આ પ્રકારે અન્ય આદતોમાં દુકાન ચાલતી અ્ચાનક બંધ થવી, ગ્રાહકોનું ઘટી જવું, ગ્રાહક આવે તો ખરીદી વિના પાછા જતા રહેવું, દુકાનની સામે કોઈ ને કોઈ ગંદગી રહેવી, વાહન પર કૂતરાઓનું પેશાબ કરી જવું, પોતાની દુકાનથી સસ્તો માલ ન ખરીદીને બાજુની દુકાનેથી ગ્રાહકોનું મોંઘો માલ ખરીદવું,
ઘરમાં કાળી બિલાડીનું રાતે આવવું, ઘાબા પર બિલાડીઓનું એકમેક સાથે લડવુ, અચાનક તાવ આવવો, સારા કામ શરૂ કરવામાં કોઈને કોઈ બાધા આવવી, ટેલિફોન વાગે અને ઉઠાવો તો તરત બંધ થઈ જવો. ખોટા નંબરથી વારેઘડી કોલ આવવા, મહત્વની વાત કરતી સમયે ફાલતૂ લોકોનું આવવું અને કામ અટકી જવું, સૂવાના બેડ પર લાલ કીડીઓનું આવવું, ઓઢવાના કે પાખરવાના કપડાંમાં અચાનક ગંદી સ્મેલ આવવી.
આ તમામ સમસ્યાઓમાં આ પત્થર સાથે રાખવાથી રાહત મળે છે. આ સિવાય તેનાથી શક્તિઓ વીહિન થઈ જાય છે અને સાથે શૈતાની આત્માઓ ગાયબ થઈ જાય છે. આ પત્થર પહેરવાથી રાતે ખરાબ સપનાં પણ આવતા નથી અને સારી ઊંઘ આવે છે. કાળા રંગના દોરામાં કે પછી ચાંદીની વીંટીમાં આ પત્થર પહેનવામાં આવે છે. આ પત્થરને સંભાઆળીને રાખવામાં આવે છે. કારણ તે ખરાબ આત્માઓને પરેશના કરે છે અને તેઓ આ પત્થરથી દૂર રહેવા લાગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ