માં લક્ષ્મીના આ દસ મંત્રો છે અત્યંત પ્રભાવશાળી, જેના જાપથી મળે છે માંની અખંડ કૃપા અને સાથે દૂર થાય છે આર્થિક તંગી

મિત્રો, ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપણા હિન્દુ શાસ્ત્રોમા અનેકવિધ મંત્રોનો મંત્રોચ્ચાર કરવામા આવે છે. માતાના વિવિધ મંત્રનો જાપ કરવાથી આપણને અનેકવિધ આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે અને માતાની અખંડ કૃપાથી તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થાય છે, તો ચાલો જાણીએ ક્યા છે આ વિશેષ મંત્રો અને આ મંત્રોનુ મંત્રોચ્ચારણ કરવાથી આપણને કેવા-કેવા લાભ પ્રાપ્ત થાય છે?

ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:

image source

આ મંત્ર વૈભવ લક્ષ્મી માતાનો મંત્ર છે. જો તમે આ મંત્રનો જાપ ૧૦૮ વખત મંત્રોચ્ચાર કરો છો તો તમને અવશ્યપણે લાભ થાય છે.

धनाय नमो नम:

દેવી માતાના આ મંત્રનો જાપ નિયમિત અગિયાર વાર કરવો જોઈએ. જો તમે આ મંત્રનો અગિયાર વખત મંત્રોચ્ચાર કરો તો તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ જાય છે.

ॐ लक्ष्मी नम:

image soucre

આ મંત્રનો મંત્રોચ્ચાર કરવામા આવે તો માતા લક્ષ્મી સદાય તમારા ઘરમા વાસ કરે છે. ઘરમા ક્યારેય પણ ભોજન અને પૈસાની તંગી હોતી નથી. આ મંત્રનો મંત્રોચ્ચાર ફક્ત આસનો પર જ કરવો જોઈએ.

ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम:

કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આ મંત્રનો મંત્રોચ્ચાર કરવો તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આમ, કરવાથી તમારા બધા જ કાર્ય સરળતાથી પૂર્ણ થઇ જશે.

लक्ष्मी नारायण नम:

image soucre

આ મંત્રનો મંત્રોચ્ચાર કરવાથી દાંપત્યજીવન સુખ અને સમૃદ્ધિથી ભરપૂર સાબિત થાય છે. પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ પણ ખુબ જ સારો રહે છે.

पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्

image soucre

માતા લક્ષ્મીના આ મંત્રનો મંત્રોચ્ચાર ૧૦૮ વાર કરો. જો તમે માળા લઈને આ મંત્રનુ ૧૦૮ વાર મંત્રોચ્ચારણ કરો છો તો તમારા ઘરમા હંમેશા ખોરાક અને પૈસા રહે છે.

ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:

આ મંત્રનો મંત્રોચ્ચાર કરવાથી દરેક વ્યક્તિને ભરપૂર પ્રમાણમા સફળતા મળી રહે છે. લક્ષ્મીની ચાંદીની અથવા અષ્ટ ધાતુની મૂર્તિની પૂજા કરવી જોઈએ.

ॐ धनाय नम:

image soucre

આ મંત્રનો જો તમે નિયમિતપણે મંત્રોચ્ચાર કરો તો તમને ધનલાભ અવશ્યપણે થાય છે.

ॐ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:

જો તમારે ઋણમાંથી છૂટકારો મેળવવો હોય તો આ મંત્રનો મંત્રોચ્ચાર કરો, તેનાથી આર્થિક સંકટ સમાપ્ત થાય છે.

ऊं ह्रीं त्रिं हुं फट

image soucre

આ સિવાય જો તમે કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો તેના માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. માતાની કૃપા હંમેશાં આની સાથે રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ