દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ધનવાન બને. તે દુનિયાના બધા સુખ અને સગવડ તેને અને તેમન પરિવારને મળે છે. તેને જીવનમાં ક્યારે કોઈ પૈસાને લગતી તકલીફ ન આવે. તેના માટે તેનાથી બને એટલી મહેનત કરે છે. પરંતુ તે છતાં પણ તેની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી.તેના માટે તમારે ઘરમાં ઘણા એવા ઉપાય કરવા જોઈએ. તેનાથી તમારા ઘરમાં પૈસા ટકે અને તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત થાય. તેના માટે તમારે ઘરમાં અમુક ખાસ વસ્તુને સળગાવવાથી તમારી બધી સમસ્યા દૂર થશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે. તેથી તમારે પણ આ ઉપાય કરવો જોઈએ.
પૈસા બચાવવાના ઉપાય :
તમારે પૈસા બચાવવા હોય તો તમારે ઘરમાં રોજે કાલીમાની સામે એક અગરબત્તી કરવી જોઈએ. તમારે દર શુક્રવારના દિવસે કાલી મન મંદિરે જી તેની પૂજા અર્ચના કરવી જોઈએ. ઘરમાં ધૂપ પણ કરવો જોઈએ તેને કરવાથી મનને શાંતી મળે છે અને મન પ્રફુલિત રહે છે. તેનાથી તમારા ઘરમાં પૈસાને લગતી સમસ્યા પણ દૂર થાય છે.
તમારે ઘરમાં ધૂપ કરવા માટે અનેક વસ્તુઓ મળી રહે છે. તમારે અઠવાડિયામાં એક વાર તમારે કંડેનો ધૂપ કરવો જોઈએ. તેનાથી ઘરમાં કલેશ રહેતો નથી. તમારા ઘરમાં બધા શાંતિથી અને મળીને રહેશે. જે ઘરમાં કલેશ રહેતો નથી તેવા ઘરમાં માતા લક્ષ્મી હંમેશા માટે વાસ કરે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.
તમારે રોજે નિયમિત રીતે સવારે અને સાંજે ઘરમાં કપૂરનો ધૂપ કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થયા છે. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થયા છે. તેનાથી તમને ઘણો ફાયદો થઇ શકે છે. તેથી રોજે ઘરમાં તમારે કપૂર સળગાવવું જોઈએ. તેનાથી તમને ઘણા લાભ થાય છે. તેનાથી તમારી પૈસાને લગતી તકલીફ દૂર થવા લાગશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે.
તમારે પીળો સરસો, ગુગ્ગલ, લોબાન અને કંડેને લેવું. તે બધી વસ્તુને સાથે લઈ તેનો ધૂપ કરવાથી ઘરમાં સારો ફાયદો થાય છે. તેનાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તેનાથી ઘરમાં ધન આવશે.
તમારે ઘરમાં અઠવાડિયામાં એક વાર લીમડાનો ધૂપ કરવો જોઈએ. તેનાથી ઘરમાં રહેલ રહેલ જીવાણું ખતમ થઇ જય છે. તેનાથી ઘરમાં રહેલો વસ્તુ દોષ પણ દૂર થાય છે. તેનાથી પરીવારના સભ્યો સ્વસ્થ રહે છે. તેનાથી તમારા ઘરમાં રહેલી પૈસાને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. તેનાથી તમને ધન લાભ થઇ શકે છે.તેથી તમારે આ ઉપાય ઘરમાં કરવા જોઈએ તેનાથી તમારી પૈસાને લગતી તકલીફ દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,