કરિશ્મા કપૂરના ખુલાસા બાદ આખી ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ, કહ્યું…હનીમૂનની રાત્રે પતિએ…

કરિશ્મા કપૂરે એ 90ના દાયકામાં સિલ્વર સ્ક્રીન પર પોતાના અભિનયથી લોકોને દીવાના કર્યાં હતાં. આ પછી તેના લગ્ન ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે થયા હતા અને તે પણ ફક્ત 11 વર્ષ જ ટકી શક્યા હતા. આ છૂટાછેડા પછી કરિશ્મા અને સંજય બંને તરફથી એક બીજા પર ઘણા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ 90ના દાયકામાં ફિલ્મોમાં અભિનેત્રી કરિશ્મા કપૂરે પોતાના અનોખા અંદાજથી ચાહકોમાં દીલમાં વસી ગઈ હતી. એ પછી કોમેડી ફિલ્મ હોય, ઈમોશનલ કે રોમેન્ટીક તેણે બધામાં પોતાના અભિનયથી હિટ ફિલ્મો આપી છે. પરંતુ આ પછી તેની પર્સનલ લાઇફમાં ઘણાં ઉતારચઢાવ આવ્યાં જે અંગે અહી વાત કરવામા આવી રહી છે.

image source

આ અગાઉ તેનાં અભિષેક બચ્ચન સાથેના સંબંધો આખી દુનિયા સામે નક્કી થયા અને તે પછી તેની સગાઈની વાત પણ જાહેર કરાઈ હતી. પરંતુ ત્યારબાદ પણ કરિશ્મા બચ્ચન પરિવારની પુત્રવધૂ ન બની શકી. તે આમાં તો કારકિર્દીમાં ટોચ પર રહી હતી તેથી તેણે આ પછી સંજય કપૂર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ આ લગ્નથી અલગ થયા બાદ કરિશ્મા કપૂરે કરેલા ખુલાસાઓ ખૂબ જ ચોંકાવનારા હતા. મળતી માહિતી મુજબ કરિશ્મા કપૂરે 29 સપ્ટેમ્બર 2003ના રોજ દિલ્હીના ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા.

image source

આ લગ્નમાં કરિશ્મા 11 વર્ષ પસાર કર્યા અને તે પછી 2014માં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી. આ મામલે 2016માં તેમના છૂટાછેડા થયા હતા. પરંતુ જ્યારે કરિશ્માએ છૂટાછેડા પછી પોતાનું મૌન તોડ્યું ત્યારે તે સાંભળીને બધા ચોંકી ગયા હતા. કરિશ્મા કપૂરે છૂટાછેડા થયાના 4 વર્ષ પછી એક વેબ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની સાસુ તેના પર હાથ ઉપાડતી હતી અને તેનો પતિ કરિશ્માના ખર્ચની બધી વિગતો તેના ભાઈને આપતો હતો. કરિશ્માએ આ મુલાકાતમાં કહ્યું હતું કે સંજયે તેની સાથે લગ્ન ફક્ત એટલા માટે કર્યા કારણ કે તે બોલિવૂડની એક મોટી અભિનેત્રી હતી.

image source

આગળ વાત કરતાં કરિશ્માએ કહ્યું જ્યારે અમે હનીમૂન પર ગયા ત્યારે સંજયે મારા માટે તેના મિત્રોને સાથે બોલી લગાવી હતી. તેણે મને તેના મિત્રો સાથે એક રાત ગાળવા પણ દબાણ કર્યું. આ સાથે તેણે એ પણ જણાવ્યું હતું કે તેની સાસુ સાથે સાથે સંજય પણ તેને ખૂબ મારતો હતો. આ પછી હું હંમેશાં આ બધા જખમો મારા મેકઅપની મદદથી છુપાવી લેતી હતી. જ્યારે આ બધી બાબતો મારા હાથથી બહાર નીકળી જતી લાગી અને મને કોઈ વિકલ્પ ન દેખાતો ત્યારે મેં પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી.

image source

આ પછી પુત્રીના આ લગ્ન વિશે પિતા રણધીર કપૂરે કહ્યું હતું કે તે ક્યારેય કરિશ્માના લગ્ન સંજય સાથે થાય તેવું ઇચ્છતો ન હતો. એક ઇન્ટરવ્યુમાં રણધીર કપૂરે કહ્યું હતું કે અમારા પરિવાર વિશે બધાને ખબર છે. અમે કપૂરર્સ છીએ, અમારે કોઈના પૈસા પાછળ દોડવાની જરૂર નથી. અમારી પાસે ફક્ત પૈસા જ નથી પ્રતિભા પણ છે જેનથી અમે જીવનભર કમાઈ શકીએ છીએ. સંજય એક ખરાબ માણસ છે.

image source

હું કદી ઈચ્છતો ન હતો કે કરિશ્મા તેની સાથે લગ્ન કરે. તેણે ક્યારેય તેની એક પત્નીની તરીકે સંભાળ રાખી ન હતી. તે તેની પત્નીનું અપમાન કરતો હતો અને બીજી મહિલા સાથે રહેતો હતો. સમગ્ર દિલ્હી જાણે છે કે તે કેવો માણસ છે હું તેના વિશે વધુ કઈ કહેવા પણ માંગતો નથી. જાણવા મળ્યું છે કે છૂટાછેડાની અરજીમાં સંજયે આરોપ લગાવ્યો હતો કે કરિશ્મા સારી માતા નથી અને તેણે સંજય સાથે પૈસા માટે જ લગ્ન કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong