જીરાનો વધારે વપરાશ શરીરને પહોંચાડે છે ગંભીર નુકસાન, શું તમે જાણો છો આ વિશે?

આપણા રસોડામાં વપરાતા તેજાના આપણા ભોજનને સ્વાદિષ્ટ તો બનાવે જ છે, પણ સાથે સાથે, આપણા શરીર માટે ગુણકારી પણ સાબિત થાય છે. રોજિંદી રસોઈમાં વપરાતું જીરું અનેક રીતે ગુણકારક છે. હૃદયથી લઈને પાચન સુધી અને ચામડીથી લઈને વાળ સુધીનાં અનેક આંતરિક અને બાહ્ય દેખાવને વ્યવસ્થિત રીતે સાચવવામાં જીરું અત્યંત આવશ્યક છે. દુનિયાભરમાં ભારત પોતાના મસાલાઓ માટે ખૂબ પ્રસિદ્ધ છે. ભારતથી મસાલા અલગ-અલગ દેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. આ જ કારણ છે કે, વિદેશથી લોકો ભારતના ભોજનને પણ સ્પાઈસી માને છે. કારણ કે, ભારતીય ભોજનમાં મસાલાઓનો વપરાશ ઘણો કરવામાં આવે છે. આ મસાલાઓમાં એક સુગંધિત મસાલો પણ જીરું પણ છે. થોડી કડવાશ ધરાવતું અને શરીર માટે ગુણકારી એવું જીરું મુખ્યત્વે ભારત, નોર્થ આફ્રિકા, ચાઇના વિગેરે દેશોમાં વપરાય છે. ભારતમાં વપરાતા ગરમ મસાલામાં જીરું મુખ્ય ભૂમિકા ભજવે છે. જીરાના તેલનો, વઘારમાં અથવા શેકીને વધારે ઉપયોગ કરવામાં આવે છે. જીરાનો વપરાશ મહત્તમ ખાવામાં વઘાર લગાવવા માટે કરવામાં આવે છે.

શરીર માટે ખૂબ જ લાભદાયક

image source

જીરું માત્ર ભારતમાં જ નહી, પરંતુ અન્ય દેશમાં પણ ખાવામાં પસંદ કરી શકાય છે. જણાવી દઈએ કે, પૂર્વી યૂરોપ અને એશિયાનું ખાવામાં જીરુંનો વપરાશ કરવામાં આવે છે. જીરું અમારા શરીર માટે ખૂબ જ લાભદાયક છે, પરંતુ કેટલીક રિપોર્ટ્સ પ્રમાણે વધારે જીરું ખાવુ પણ નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જણાવીએ જીરું તમારા શરીર માટે કેવી રીતે નુકસાનકારક છે.

પેટમાં જલન

image source

જીરામાં ઘણી બધી વસ્તુ હોય છે. જેનું સેવન કરવાથી પેટની ગેસ જેવી સમસ્યા દૂર થાય છે અને ભોજન પચાવવાની સમસ્યા મહત્તમ લોકોને હોય છે, પરંતુ જીરાનું સેવન વધારે પ્રમાણમાં વપરાશ કરવાથી પેટમાં બળતરાની સમસ્યા હોય છે.

બ્લડ શુગર લેવલ ઓછુ કરે છે

image source

ઘણા લોકોને ડાયાબિટીઝની પરેશાની હોય છે, જેના કારણે લોકો ખાંડ ખાવાનું છોડી દે છે, પરંતુ તેની સમસ્યા બાકી ખાવા-પીવાની વસ્તુઓથી પણ હોય છે. જેમાં જીરું પણ સામેલ છે. જણાવી દઈએ કે, બ્લડ શુગર લેવલનું મેંટેન હોવુ ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ જે જીરાનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો, બ્લડ શુગરનું સ્તર ઓછુ થવા લાગે છે.

ઉલ્ટીની સમસ્યા

image soucre

પીરિયડ્સ દરમિયાન જીરું ફાયદાકારક હોય છે, પરંતુ તમે આ વચ્ચે જીરાનો વપરાશ જરૂરિયાતથી વધારે કરો છો તો, તમને ઘણુ નુકસાન પહોંચી શકે છે. પીરિયડ્સના સમયે જીરાનું વધારે સેવન ઉલ્ટી અને લોહીનું વહેવુ ઘણુ તેજ કરી દેતુ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોય છે.

ગર્ભપાતની સમસ્યા

image soucre

જીરાથી ગર્ભવતી મહિલા પર પણ ઘણી ઊંડી અસર પડે છે. જણાવી દઈએ કે, જો ગર્ભવતી મહિલા વધારે જીરાનું સેવન કરે તો ગર્ભપાત અને સમય પહેલા ડિલીવરી થઈ શકે છે. તેથી ગર્ભવતી મહિલાઓને જીરાનું ઓછુ સેવન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ