ચોરે પરત કરી ચોરી કરેલ રામની પ્રતિમા, કહ્યુ- સુવા નહોતા દઈ રહ્યા ભગવાન…

ઉત્તરપ્રદેશના ફૈજાબાદમાં દંગ કરી દેનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ચોરે ખૂબ શાતિર અંદાજથી ભગવાન રામની પ્રતિમા ચોરી લીધી, પરંતુ પછી પોતે જ...

નિયમિત આ જાપ કરવાથી જીવનની કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે…

જીવનના ખરાબ સમયમાંથી પસાર થતાં લોકો ખાસ કરે આ પાઠ. કળયુગમાં પણ હાજરાહજૂર દેવતાઓમાંથી એક છે હનુમાનજી. હનુમાનજી ચિરંજીવી છે તેથી જ પોતાના ભક્તોની મદદ...

૦૮.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

મેષ અનયોની ટીકા કરવામાં તમારો સમય વેડફશો નહીં, કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો...

બ્રહ્માકુમારીઝના ગુજરાત ખાતેના ઝોનલ હેડ શ્રી રાજયોગીની સરલા દીદીનું નીધન, નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં...

ગુજરાત ખાતે બ્રહ્માકુમારીઝના ઝોનલ હેડ રાજ યોગીની શ્રી સરલા દીદીનું નીધન.   View this post on Instagram   A post shared by Unity Of Vadodara (@unityofvadodara) on Jun...

કૃષ્ણ પ્રેમીઓ માટે ગર્વના સમાચાર , વૃંદાવનમાં બનવા જઈ રહ્યું છે 700 ફૂટ ઉંચુ...

આપણાં જ દેશમાં નોંધાશે એક અનોખો રેકોર્ડ, વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનશે જેમાં બિરાજમાન થશે ભગવાન શ્રી કૃષ્ણ…   View this post on Instagram   A post shared...

૦૭.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

મેષ દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ...

શુક્ર એ છોડ્યો મેષ રાશિનો સાથ, આ ૫ રાશિઓને મળશે મોટો ફાયદો, સુખ અને...

જો આપણે બ્રહ્માંડમાં ગ્રહોની સંખ્યાની વાત કરીએ તો જ્યોતિષને અનુસાર કુલ નવ ગ્રહ જણાવવામાં આવ્યા છે અને આ બધા ગ્રહોમાં સમયને અનુસાર ઘણા પ્રકારના...

પદ્મ પુરાણ અનુસાર આ ૬ આદત વાળા લોકો જીવનમાં ક્યારેય નથી બની શકતા અમીર…

પદ્મ પુરાણ અનુસાર જે લોકોમાં આ આદતો હોઈ છે તે લોકો પોતાના જીવનમાં ક્યારેય સુખી નથી રહેતા. પદ્મ પુરાણમાં એવી છ આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો...

૦૬.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય, કેવો રહેશે આજનો દિવસ જાણો આજના લકી નંબર સાથે…

મેષ બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે....

પાટણના કુણઘેર ખાતે શિવજીની વિશાળ મૂર્તિના દર્શન કરો અને 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓની પણ જાંખી...

ગુજરાતના કુણઘેર ગામ ખાતે બનાવવામાં આવી છે મહાદેવની 73 ફૂટ ઉંચી પ્રતિમા. ગુજરાતના પાટણ નજીક આવેલું કુણઘેર ગામ હવે યાત્રાનું મોટું ધામ બનવા જઈ રહ્યું...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time