જો આપ કાળા રંગના જૂતા- ચપ્પલ પહેરો છો તો જાણી લો આ વાત, નહિતર આ એક ભૂલ આપને ઘણી બધી રીતે બરબાદ કરી દેશે.
આજકાલ દરેક વ્યક્તિને કાળો રંગ ખુબ જ પસંદ કરવા લાગ્યા છે લોકો કાળા કપડા પણ પહેરવાનું પસંદ કરે છે અને ત્યાર બાદ તેની સાથે દરેક વસ્તુઓ પણ કાળા રંગની જ ખરીદે છે. અહિયાં જો વાત કરીએ કાળા જૂતા- ચપ્પલની તો છોકરાઓને કાળો રંગ ખુબ જ પ્રિય હોય છે પરંતુ તેઓ કાળા રંગના જૂતા- ચપ્પલ સાથે સંબંધિત એક વાત જાણતા હશે નહી જે આજે અમે આપને આ લેખની મદદથી જણાવવા જઈ રહ્યા છીએ.
આપનું ભાગ્ય અને કુંડળી પર સૌથી વધારે પ્રભાવ જોવા મળે છે આપની ગ્રહ ચાલના, કોઈ પ્રકારથી ગ્રહ અને નક્ષત્ર આપના ભાગ્યને બદલી રહ્યા છે એની પર નિર્ભર કરે છે કે, આપનું જીવન કેવી રીતે પસાર થવાનું છે.
જેમ કે, આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ હોય છે તેવી જ રીતે તે આપની આદતો અને વ્યવહારમાં પણ વણાતો ચાલ્યો આવે છે પરંતુ આપની કેટલીક એવી આદતો હોય છે જે આપની કુંડળીમાં રહેલ કોઈ એક ગ્રહને ખુબ જ નબળો કરી દેતા હોય છે. અને તેના પરિણામ આપને ઘણા લાંબા સમય સુધી ઉઠાવવા કે પછી ભોગવવા પડે છે. એમાંથી ઘણી બધી એવી પણ આદતો હોય છે જેને આપ રોજ પોતાના જીવનમાં અપનાવી લીધી હોય છે પરંતુ આપને તેના વિષે કોઈ જાણકારી પણ હોતી નથી કે, આપ પોતાના ગ્રહોની ચાલ બરબાદ કરવા માટે પોતાની જ રોજની કોઈને કોઈ ભૂલથી જાણતા કે અજાણતા કરી રહ્યા હોવ છો.
આપે પોતાની આસપાસ ઘણા બધા એવા વ્યક્તિઓને પણ જોયા હશે જેઓ પોતાના જૂતા- ચપ્પલને સાફ કરવાનું બિલકુલ પણ પસંદ કરતા હોતા નથી આવા લોકો ગંદા જૂતા- ચપ્પલ પહેરીને ક્યાંય પણ ચાલ્યા જતા હોય છે. એના સિવાય કેટલીક વ્યક્તિઓ તો જૂતા- ચપ્પલની સાથે સાથે મોજા પણ સાફ કરતા હોતા નથી. આવા લોકો ઘણા બધા દિવસો સુધી ગંદા જૂતા- ચપ્પલ અને મોજા પહેરીને રાખતા હોય છે. જો કે, મોટાભાગની વ્યક્તિઓ સાફ- સફાઈનું ખાસ ધ્યાન રાખે છે. જો આપ કાળા રંગના જૂતા- ચપ્પલ અને મોજા ગંદા હોવા છતાં પહેરો છો તો આપને શનિ દેવ સાથે સંબંધિત ઘણો મોટો દોષ આપને હેરાન કરી શકે છે કે પછી હાલમાં જ કરવાનો છે.
આપ જયારે ક્યારેય પણ કાળા રંગના જૂતા- ચપ્પલ અને મોજા પહેરો છો તો આપે તેને રોજ નિયમિત રીતે સાફ કરવા અને ત્યાર પછી જ પહેરવા જોઈએ, નહિતર શનિ ગ્રહને આપની ચાલ બગડી જાય છે અને જે વ્યક્તિ સાથે શનિ દેવ ગુસ્સે થાય છે તેમના જીવનમાં સારું થવું ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. એનાથી વિપરીત જે વ્યક્તિ પર શનિ દેવના આશીર્વાદ હોય છે તેવી વ્યક્તિને તો દુર દુર સુધી કોઈ હેરાનગતિ કે પછી મુશ્કેલીઓ આવી જ શકતી નથી એટલા માટે આપને રોજ નિયમિત રીતે પોતાના કાળા જૂતા- ચપ્પલ અને મોજાની સાફ- સફાઈ કરીને જ પહેરવા જોઈએ. એવામાં જો આપના જૂતા- ચપ્પલ ફાટી જાય છે કે પછી તૂટી જાય છે તો આપે તેને ઠીક કરાવી લેવા જોઈએ કે પછી વધારે ખરાબ થઈ ગયા હોય તો તેને બદલી દેવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ