આપણા સારા સ્વાસ્થ્ય માટે સ્નાન કરવું જરૂરી છે. શાસ્ત્રોમાં પણ દરરોજ ન્હાવાના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ, સ્નાન કરતી વખતે ઘણા લોકો ભૂલ કરે છે. જેના કારણે તેમને જીવનભર ભોગવવું પડે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ રોજ નથી સ્નાન કરતો તો તેને ગરીબી અને દરીદ્રતાનો સામનો કરવો પડે છે. આજે અમે એક એવી વાત વિશે વાત કરી રહ્યા છીએ જે નહાતી વખતે આપણે બિલકુલ ન કરવી જોઈએ. રોજ નહાવા માટે આપણે સાબુનો ઉપયોગ કરીએ છીએ. આ સમય દરમિયાન કેટલીકવાર જાણતા કે અજાણતા આપણે કેટલીક ભૂલો ઘણીવાર કરી નાખીએ છીએ, જે આપણા શરીર પર ખૂબ ખરાબ અસર કરે છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નહાતી વખતે શરીરના ક્યાં બે ભાગ પર સાબુ ન લગાવવો જોઈએ.
સ્નાન કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
આજે અમે તમને એક એવી ભૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આપણામાંથી ઘણા લોકો સ્નાન કરતી વખતે કરે છે. જો તમને ખબર ન હોય તો, હું તમને જણાવી દઉ કે શરીરમાં ઘણા ભાગો છે જેના પર આપણે નહાતી વખતે ક્યારેય સાબુ ન લગાવવી જોઈએ. આનું સૌથી મોટું કારણ એ છે કે તે અનેક પ્રકારના રોગો ફેલાવાનું જોખમ વધી શકે છે. સ્નાન કરતી વખતે કોઈએ શરીરના બે ભાગો પર સાબુ ન લગાવવો જોઈએ. કારણ કે તેનાથી અનેક રોગો અને નુકસાન થવાનું જોખમ રહે છે.
અન્ય બીમારીઓનું જોખમ વધી જાય છે.
તમને જણાવી દઈએ કે આપણા શરીરમાં કેટલાક એવા અવયવો છે જેના પર સાબુ લગાવવાથી ખંજવાળ અને તેના જેવી અન્ય બીમારીઓનું જોખમ વધી જાય છે. સૌ પ્રથમ તમારે શરીરના નાજુક ભાગો પર સ્નાન કરતી વખતે ક્યારેય સાબુ ન લગાવવો જોઈએ. કારણ કે ત્યાની ત્વચા ખૂબ જ નાજુક હોય છે, તેથી ત્વચા નરમ થઈ જાય છે. આને કારણે ખંજવાળ જેવા રોગો થવાનું જોખમ વધી જાય છે.
નહાતી વખતે શરીરના બે ભાગો પર સાબુ ન લગાવો
સ્નાન કરતી વખતે શરીરના બે ભાગો પર સાબુ ન લગાવો જોઈએ. આંખોની નજીક ક્યારેય સાબુ ન લગાવવો જોઈએ. કારણ કે, સાબુમાં કેટલાક રસાયણો હોય છે જે આપણી આંખોની આજુબાજુની નાજુક ત્વચાને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને આપણે શરીરના દરેક ભાગ પર સાબુ લગાવવાનું ટાળવું જોઈએ જ્યાં ત્વચા નાજુક હોય. કારણ કે, નાજુક ત્વચા પર સાબુ લગાવવાથી ખંજવાળ વગેરે રોગો થઈ શકે છે. ઘણા લોકોને આદત હોય છે કે સ્નાન કર્યા બાદ ટુવાલ વડે શરીરને ઘસી ઘસીને સાફ કરે છે.
સાબુ લગાવવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે
પરંતુ આમ કરવાથી ત્વચા ઘસાવાથી શુષ્ક થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે. વળી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વાળ પર ક્યારેય સાબુ ન લગાવો. કારણ કે, સાબુમાં કેટલાક રસાયણો હોય છે જે વાળ માટે ખૂબ નુકસાનકારક હોય છે. નહાવાના સમયે ઘણી વખત સાબુ લગાવવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે જેના કારણે વાળ ખરવા લાગે છે. ડીયો જેવા ઉત્પાદનોનો ઉપયોગ ત્વચાને ડ્રાઈ કરી દેશે જેના કારણે ખંજવાળની સમસ્યા પેદા કરી શકે છે. તેથી બજારમાં ઉપલબ્ધ ડિયો જેવી પ્રોડક્ટ્સનો ઉપયોગ જરૂર કરતાં વધારે ન કરો.